________________
વૈભવનો પ્રેરણાયુક્ત બોધદાયક ગ્રંથ છે. વળી તેમાં વિવિધ વિષયો સાધકને માટે નવીનતા અને રસપ્રદ સામગ્રી પૂરી પાડે તેવા છે. તેના સ્વાધ્યાય વડે જિજ્ઞાસુઓને આત્મલાભ થશે તે નિઃશંક છે. (૩) શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ નિતાંત તાત્ત્વિક છે. તેનું લેખન કરવા જેટલો મારો અભ્યાસ નથી પરંતુ લગભગ ત્રણેકવાર સ્વાધ્યાય કર્યા પછી મારા જેવા સાધકો ગ્રહણ કરે તેટલા જ ભાગનું અવતરણ કર્યું છે. જેથી આપણે આપણા શ્રુતવૈભવનો મહિમા સમજી શકીએ. તાત્વિક સાધનામાં યોગષ્ટિ ધણી જ ઉપયોગ થઈ શકે તેમ છે. ખરેખર તમે અહોભાવપૂર્વક સ્વાધ્યાય કરજો. નિર્દોષ પ્રસન્નતા પામશો. તે સંસ્કાર જન્માંતરીય બની સ્વપર સૌનું કલ્યાણ હો તેવી ભાવના સાથે. સુનંદાબહેન વોહોરા
આવકાર અને સહકારના સત્સંગી મિત્રોને અભિવાદન શ્રી ધીરેન્દ્ર પ્રાણલાલ શાહ, એટલાન્ટા-અમેરીકા. સ્વ. શ્રી સુધાબહેનના સ્મરણાર્થે.
શ્રી દીલીપભાઈ તથા સંઘવી પરિવાર, અમદાવાદ. શ્રી જયોતિબહેન કિરીટભાઈ શાહ, રાલે-અમેરીકા. શ્રી પ્રિતમબહેન સજ્જનસીંગ સીંઘવી, અમદાવાદ.
શ્રી હર્ષિદાબહેન મહેન્દ્રભાઈ શાહ, એલ.એ.-અમેરીકા. શ્રી લક્ષ્મીબહેન ધરમશી શાહ, ન્યુજર્સી-અમેરીકા શ્રી ચંદ્રિકાબહેન મહેન્દ્રભાઈ પૂનાતર, મુંબઈ.
૧.
૨.
3.
૪.
૫.
૬.
9.
૮.
શ્રી કંચનબહેન બાબુભાઈ શાહ, અમદાવાદ. (પ્રદીપભાઈ) શ્રી રજનીભાઈ શાહ, મુંબઈ
૯.
૧૦. શ્રી વીણાબહેન મહેન્દ્રભાઈ ખંધાર, એલ.એ.-અમેરીકા. ૧૧. શ્રી પલ્લવીબહેન સતીશચંદ્ર શાહ, ન્યુજર્સી-અમેરીકા. ૧૨. સ્વ. શ્રી અજીતના સ્મરણાર્થે, મૃદુલાબહેન, અમદાવાદ. ૧૩. શ્રી ઉષાબહેન જયોતિન્દ્રભાઈ શાહ, અમદાવાદ.
૧૪. શ્રી પ્રભાબહેન વી. શાહ, અમદાવાદ.
૧૫. શ્રી પાયલબહેન શાહ, અમદાવાદ. ૧૬. શ્રી મોનાબહેન ભૂપેન્દ્ર ોહોર, અમદાવાદ.