________________
ચતુર્વિ‘શતિપ્રમન્ય
(૮)
શ્રીહરિભદ્રસૂરિપ્રબંધ
શ્રી‘ચિત્રકૂટ'માં હરિભદ્ર ( નામના ) વિપ્ર ચૌદ વિદ્યાસ્થાનાા જાણકાર હતા. પંચમ દૂર કરેલ......પાંચમા માધ એથી કરીને આંખે પાદુકા અને પેટ વિદ્યા વડે ફૂટી ન જાય તેથી કરીને પેટ ઉપર પાટે. જાળ, કાદાળી અને નિસરણી સાથે ચાલતાં. જેનું કહેલું હું સમજી ન શકું તેને હું શિષ્ય થાઉં એવા (તેની) પ્રતિજ્ઞા હતી. એક દિવસ ચતુષ્પષ્ટ (ચૌટા)ની પાસેની ભૂમિએ જતાં, એક ગાથાને પાઠ કરતી યાકિની નામની સાધ્વીને તેણે સાંભળી,
મયૂન્ય
૧ આ ગાથાને અથ નીચે મુજબ છે:
પ્રથમ એ ચક્રી થયા, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચકી, પછી એક ષાસુદેવ અને એક ચક્રી, ત્યાર પછી એક વાસુદેવ અને એક ચક્રી, ત્યાર બાદ એક વાસુદેવ અને એ ચકી અને પછી એક વાસુદેવ અને એક ચક્રવર્તી થયા.
૨ પેાલાણુ.
""
૧૫
૧૮ વણિgñāરિપળો, પળો ચઢી સવો ચી केसव चक्की केसव - दुचक्कि केसी य चक्की य ॥ એ ગાથાને તે પાઠ કરતી હતી. (પરંતુ) તે તે સમજી શક્યો નહિ. (આથી તેની) આગળ જઇને તેણે કહ્યું કે હે માતા ! તમે ખૂબ ચકચક કર્યું. સાધ્વીએ કહ્યું કે નવું લીંપેલું છે. અડ્ડા ! એમણે મને ઉત્તર (આપવા)માં પણ જીત્યા. એથી તેણે તેને વંદન કર્યું. તમારા હું શિષ્ય છું. હે માતા ! ગાથાના અર્થ (મને) કહેા. તેણે કહ્યું કે મારા ગુરુ છે. હરિભદ્રે કહ્યું કે તેઓ ક્યાં છે ? (ઉત્તર મળ્યો કે ) અહીં છે. ત્યાર બાદ ક્રાઇ શ્રાવક તેને (જિન-)મંદિરે લઇ ગયા. તેને પહેલી વાર જિનનું દર્શન થયું. (એથી તેને) હર્ષ (થયા). હે ભગવન્ ! તારૂં શરીર જ તારી વીતરાગતા કહી રહ્યું છે; કેમકે જેના રકાટરમાં અગ્નિ હેાય તે ઝાડ શાખા, પુત્ર વગેરેથી પવિત હેાતું નથી -લીલુંછમ જણાય જ નહિ, દષ્ટિ કરુણારૂપ કલ્લાલાથી યુક્ત પડિયા જેવી છે, આચાર પ્રશમની ખાણ છે, પરિકર શાંત છે અને દેહ પ્રસન્ન છે તેથી ખરેખર આ દેવાધિદેવ ઘડપણ, જન્મ અને મરણને નાશ કરનાર છે, કેમકે જગમાં અન્ય દેવાનું આવું સ્વરૂપ જણાતું નથી. ઇત્યાદિ નવીન નમસ્કારા (તેણે કર્યા). ત્યાર પછી તેણે જિનભટ્ટસૂરિનું દર્શન કર્યું. ૨૫ પ્રતિપત્તિ (થઇ). ચારિત્ર (લીધું). સૂરિપદવી (મળી). આવશ્યમાં
Jain Education International
૪૫
For Private & Personal Use Only
૫
૧૦
૨૦
www.jainelibrary.org