________________
પ્રવ૫]
ચતુર્વિશતિપ્રબન્ધ ભકિરિ સ્વર્ગના લેકના લેચનને લેહ્ય અને લલિત એવા પુણ્યની લવણિમાને પામ્યા છે. એમને સ્થાને હાલ દીર્ઘ આયુષ્યવાળા તમે છે. (આ) જયેલી વિજ્ઞપ્તિકાને પ્રમાણ ગણી અત્ર આપે પધારવું. એ ભક્તિ-રહસ્ય જઇને સંઘ સમેત સૂરિઓ અત્યંત આનંદ પામ્યા. સંઘની અનુમતિથી ગેવિન્ટરિને મોઢેરક માં મૂકીને શ્રીનગ્નસૂરિ “ગેપ- ૫ ગિરિ ” ગયા. ભજ પગે ચાલીને સૈન્ય સહિત સામે (લેવા) આવ્યા. તેણે ગુરુનું ચરણોદક પીધું. જેની તૃષ્ણ ઉલ્લસિત થઈ છે એવા તેણે તેમની વાણી સાંભળી. સ્થાને સ્થાને મળેલા લોકના હૃદયના સંઘદનથી ચૂર્ણ થયેલા હારના મોતી વડે ધવલ બનેલા રાજપથવાળા નગરમાં તે તેમને લઈ આવ્યું અને તેણે તેમને સિંહાસન ઉપર બેસાડ્યા. મંગલાચરણ કરાયું. ૧૦ તે વેળા તે આજ્ઞાંકિત થયા. વળી તેમના ભક્તોને તે પિતાની જેમ જેવા લાગ્યો અને તેમના અભક્તોને ઝેર જેવા જોવા લાગ્યા. તેમના ઉપદેશ થી પૃથ્વીને તેણે જિન વડે અલંકૃત કરી. દુન્દુકનું તેવું મરણ યાદ રાખીને તે કુમાર્ગ રમત નહિ. “મથુરા', “શત્રુજ્ય વગેરે (સ્થળે) તેણે યાત્રા કરી. તેણે ૧૧ વ્રતો ઉચ્ચાર્યા. તેણે પૂર્વના રાજર્ષિઓની કીતિને ૧૫ ઉદ્ધાર કર્યો. તેણે ચિર કાળ રાજ્ય કર્યું. આ પ્રમાણે “ગોપગિરિ માં ભેજે ધર્મનું લાલન કર્યું અને તેની ઉન્નતિ કરી. બીજા પણ પુણ્ય પુરુષોએ એમ કરવું.
इति श्रीबप्पभट्टिसरिप्रबन्धः ॥९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org