________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકા
“ સસારી મનુષ્ય પેાતાનાં માનેલાં સ્ત્રી-પુત્રાદ્ધિ અર્થે ( પેાતાને અર્થે,) તેમ જ અનેને અર્થે પાપકર્મો કરે છે, પરંતુ તે બધાં સગાંસંબંધી પાપકર્મનું ફળ ભાગવતી વખતે અપણું દાખવવા આવતાં નથી. આમ હેાવા છતાં અનંત માહથી મૂઢ બનેલાં મનુષ્યા, દીવા એલવાઈ ગયેા હાય અને માર્ગ દેખી ન શકાય તેમ, ન્યાયયુક્ત માર્ગ દેખવા છતાં દેખી શકતાં નથી, એ કેવું આશ્ચય છે! એવાં ગાઢ માહિનિદ્રામાં પડેલાં મનુષ્યેાની વચ્ચે તરત-બુદ્ધિવાળા વિવેકી પુરુષે જાગ્રત રહેવું, તથા કશાના વિશ્વાસ ન કરવા. કારણ કે, કાળ નિય છે અને શરીર અખળ છે. સોંસારમાં જે કાંઇ છે તેને પાશરૂપ સમજી, મુમુક્ષુએ સાવચેતીથી પગલાં માંડવાં.
66
C
‘આળસુ શાશ્વતવાદી કલ્પના કર્યા કરે છે કે, પહેલાં ન સધાયું તે પછી સધાશે, ’ પણ એમ કરતાં કામભેાગેામાં જ જીવન પૂરું થઈ જવા આવે છે અને આયુષ્ય ક્ષીણ થતાં શરીર તૂટવા માંડે છે. તે વખતે કશું કરી શકાય તેમ રહેતું નથી, અને એ મૂઢ મનુષ્યને પસ્તાવાવારા આવે છે.
વિવેક જલદી પ્રાપ્ત કરી શકાતા નથી; અને વારવાર લેાભાવતા ભેગા ભાગવનારમાં મઢતા આણી વધારે પ્રબળ બનતા જાય છે. માટે યત્નપૂર્વક કામભેાગામાંથી મનને રોકી, તેમને ત્યાગ કરી, લોકો પ્રત્યે સમદશી અની, અપ્રમત્તપણે આત્માનું રક્ષણ કરતા વિચરવું. કેળવાયેલે અને અખ્તરવાળા ઘેાડા જેમ સ્વેચ્છાચારના ત્યાગ કરી, પેાતાના સવારની મરજી મુજબ ચાલવાથી રણસંગ્રામમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org