________________
૧. આનંદ ખાવી; કાચી વનસ્પતિ ખાવી, બરાબર નહીં રંધાયેલી વનસ્પતિ ખાવી; અને તુચ્છ વનસ્પતિ ખાવી. “કર્મ (–આજીવિકા) વિષયક મર્યાદા સુરક્ષિત રાખવા અંગે અતિચારરૂપ નીચેની પાંચ પ્રવૃત્તિઓ ન કરવી. ભારે પાપકમનાં “આદાન” એટલે કે કારણ હોવાથી તે પ્રવૃત્તિઓ કર્માદાન કહેવાય છે. તે જેમકે –
(૧) જેમાં કેયલાને કે બીજા બળતણનો સતત ઢગલાબંધ ઉપયોગ કરે પડે તે, કે કેયલા પાડવાને વેપાર ન કરે; (૨) જેમાં વનેને નાશ કર પડે તેવી પ્રવૃત્તિઓ ન કરવી; (૩) સંખ્યાબંધ મા વગેરે વાહને બનાવવા અને વેચવાને વેપાર ન કરે, (૪) ગાડાં વગેરે વાહનો માટે ફેરવવાને બંધ ન કરે; (૫) ભય HIકવી પડે તે બંધ ન કરે; (૬) હાથી, શંખ, કચકડા વગેરેને વેપાર ન કરે; (૭) શ્રાવ વગેરેને વેપાર ન કરે; (૮) સુરા વગેરે રસેને વેપાર ન કર; (૯) સોમલ વગેરે વિષને વેપાર ન કરે; (૧૦) રેરાને વેપાર ન કર, (૧૧) ઘાણી, કેલાં વગેરે ચલાવવાનેકે ધંધે ન કરવો; (૧૨) ખસી વગેરે કરવાનો ધંધે ન કરે; (૧૩) ખેતર, જંગલ વગેરે સાફ કરવા માટે –અગ્નિ મૂકવાન ધ ન કરે; (૧૪) સરોવર, તળાવે, ધરાએ
૧ મૂળઃ “પ' શાકભાજી. ૨. જેમાં નાખી દેવાનું ઘણું અને ખાવાનું થોડું હેચ એવી. ૩. જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ ૭. ૪. નન્તપીસ્ટTI ૫. નિર્વાઇન !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org