SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. આનંદ ખાવી; કાચી વનસ્પતિ ખાવી, બરાબર નહીં રંધાયેલી વનસ્પતિ ખાવી; અને તુચ્છ વનસ્પતિ ખાવી. “કર્મ (–આજીવિકા) વિષયક મર્યાદા સુરક્ષિત રાખવા અંગે અતિચારરૂપ નીચેની પાંચ પ્રવૃત્તિઓ ન કરવી. ભારે પાપકમનાં “આદાન” એટલે કે કારણ હોવાથી તે પ્રવૃત્તિઓ કર્માદાન કહેવાય છે. તે જેમકે – (૧) જેમાં કેયલાને કે બીજા બળતણનો સતત ઢગલાબંધ ઉપયોગ કરે પડે તે, કે કેયલા પાડવાને વેપાર ન કરે; (૨) જેમાં વનેને નાશ કર પડે તેવી પ્રવૃત્તિઓ ન કરવી; (૩) સંખ્યાબંધ મા વગેરે વાહને બનાવવા અને વેચવાને વેપાર ન કરે, (૪) ગાડાં વગેરે વાહનો માટે ફેરવવાને બંધ ન કરે; (૫) ભય HIકવી પડે તે બંધ ન કરે; (૬) હાથી, શંખ, કચકડા વગેરેને વેપાર ન કરે; (૭) શ્રાવ વગેરેને વેપાર ન કરે; (૮) સુરા વગેરે રસેને વેપાર ન કર; (૯) સોમલ વગેરે વિષને વેપાર ન કરે; (૧૦) રેરાને વેપાર ન કર, (૧૧) ઘાણી, કેલાં વગેરે ચલાવવાનેકે ધંધે ન કરવો; (૧૨) ખસી વગેરે કરવાનો ધંધે ન કરે; (૧૩) ખેતર, જંગલ વગેરે સાફ કરવા માટે –અગ્નિ મૂકવાન ધ ન કરે; (૧૪) સરોવર, તળાવે, ધરાએ ૧ મૂળઃ “પ' શાકભાજી. ૨. જેમાં નાખી દેવાનું ઘણું અને ખાવાનું થોડું હેચ એવી. ૩. જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ ૭. ૪. નન્તપીસ્ટTI ૫. નિર્વાઇન ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy