________________
२८
ભગવાન મહાવીરના દ્વરા ઉપાસકા
વગેરે પૂરવાના ધંધા ન કરવેશ; (૧૫) દાસી કે ગુલામા દ્વારા આજીવિકા ન ચલાવવી, તેમજ હિસપ્રાણીઓના વેપાર કે પાણુ ન કરવું. [૫૧]
૨
[૮] “અનથ ક્રૂડના ત્યાગની પ્રતિજ્ઞાવાળા શ્રાવકે તે વ્રતના અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ મુખ્યત્વે ન કરવી. તે જેમકેઃ—કામેાત્તેજક વાતા કરવી; ભાંડની પેઠે શરીરના ચાળા કરવા; બકબકાટ કરવા; મુશળ, કાદાની તલવાર વગેરે સાધનેાથી સંયુક્ત રહેવું; અને આવશ્યક્તા ઉપરાંતનાં ભે।ગપરભાગનાં સાધના રાખવાં, [૫૨]
૩
“[૯] સામાયિક વ્રત કરનાર શ્રમણેાપાસકે તે વ્રતના અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિએ મુખ્યત્વે ન કરવી. તે જેમકેઃ— મન વાચા અને કાયા એ ત્રણના દૃષ્ટ પ્રયાગ કરવા; અમુક નિયત વખતે સામાયિક કરવું જ એવી સામાયિકને અંગેની સ્મૃતિ તાજી ન રાખવી; અને સામાયિકને અવ્યવસ્થિત રીતે કરવું. [૫૩]
**
[૧૦] “દેશાવકાશિકની મર્યાદા ધારણ કરનાર શ્રાવકે તે વ્રતના અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ મુખ્યત્વે ન કરવી. તે જેમકે —પેાતાની મર્યાદાના ભંગ થાય એવી રીતે સ ંદેશા વગેરે દ્વારા કાંઈ મંગાવવું; તે માટે ખાસ કાઈને મેાકલવા; તે માટે કાઈ પ્રકારના અવાજ કરવા; આંખ
--
૧. શાષા |
૨. નિચારની આવક માટે સ્ત્રી (મી) પાષવી, તેમ જ પાપટ-ફૂકડાં-માર વગેરે પાળવાં વેચવાં——એવા અર્થ પણ કરાય છે.
૩. કારણકે, ખીન્ન તે સાધન માગી ાય, અને તે વડે થયેલી હિંસાના ભાગી આપણે બનવું પડે. ૪. પુત્રવિધાન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org