________________
૧૮ ભગવાન મહાવીરના દશ ઉપાસક
[શરીરે કરવાના વિલેપનની બાબતમાં –] “અગરુ, કુંકુમ અને ચંદન વગેરે સિવાય બીજા કશાનું વિલેપન કરવાને હું ત્યાગ કરું છું. [૨૯]
[પુષ્પની બાબતમાં – “એક શુદ્ધ પદ્ધ અથવા માલતીની માળા સિવાય બીજા ફૂલ વાપરવાનો હું ત્યાગ કરું છું.” [૩૦]
| [આભરણની બાબતમાં – “સાદાં કુંડળ અને નામવાળી વીંટી એ સિવાય બીજા આભરણેને હું ત્યાગ કરું છું.” [૩૧]
[ ધૂપની બાબતમાં –] “અગરુ, તુર્કક વગેરે સિવાય બીજા કશાને ધૂપ કરવાને હું ત્યાગ કરું છું.”
| [હવે મોલનની મર્યાદાઓમાં – પ્રથમ પીણાની બાબતમાં –] “(મગનું કે ભૂજેલા ચોખાનું) કફૅપયા નામનું પીણું છોડી, બીજું પીણું પીવાને હું ત્યાગ કરું છું.” [૩૩]
[મીઠાઈની બાબતમાં –] “ઘેબર, અને ખાંડખાજા સિવાય બીજી મીઠાઈ ખાવાને હું ત્યાગ કરું છું.” [૩૪]
[ચેખાની બાબતમાં – “કલમી ચોખા સિવાય બીજા ચેખા ખાવાને હું ત્યાગ કરું છું.” [૩૫]
* આમ “વગેરે” શબ્દ મૂકવાથી પરિમાણ-મર્યાદાને કશો ખ્યાલ આવતો નથી; બીજી બાબતમાં તે નક્કી નામ કે પરિમાણું બનાવેલું છે. ટીકાકારે પણ આ વિષે કશું લખ્યું નથી.
૧. નામમુદ્રા. ૨. મૂળ: મરવા ૩. ઘgઇન ૪, વંટવજ્ઞા
૫ મૂળ: જમશાસ્ત્રી આ જાત પૂર્વ દેશમાં પ્રસિદ્ધ છે, એમ ટીકાકાર જણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org