________________
૮. મહાશતક
૧૫
સ્વીકાર પણ ન કર્યા; પર'તુ મૌન રહીને તે પેાતાના ધમધ્યાનમાં સ્થિર રહ્યો. અનાદર પામેલી રેવતી પેાતાને ઠેકાણે પાછી આવી, ` [૨૪૭-૯]
ઉપાસકની અગિયારે પ્રતિમાઓને આચરતા તે મહાશતક ઉગ્ર તપથી અત્યંત કુશ અને નસાનાં ગૂંચળાંથી છવાયેલા દુબ ળ થઈ ગયા. છેવટે તે આનંદની પેઠે અતિમ મારણાંતિક સ’લેખના સ્વીકારીને ખાનપાન તજી, વિત અને મરણમાં સમભાવ રાખતા રહેવા લાગ્યા. [૨૫૦-૨
એમ રહેતાં રહેતાં તેના ચિત્તની વૃત્તિ વધારે શુભ, વિશદ અને શુદ્ધ થઇ; તથા જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયે પશમ થયે તેને અધિજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તે પશુ આનંદની પેઠે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં હજાર યેાજન સુધીના લવણુસમુદ્રને ભાગ જાણવા તથા જોવા લાગ્યા; અને ઉત્તરમાં ચુલ્લ હિમવત વધર પર્યંત સુધી તથા નીચે રત્નપ્રભા પૃથ્વીમાંના લેયચુચ નરક૧ સુધીના ક્ષેત્રને જાણવા અને જોવા લાગ્યા. [૨૫૩]
આવી રીતે રહેતા તેની પાસે ફરી એક વાર રેવતી આવી અને પહેલાંની માફક કામયાચના કરવા લાગી. તેણે બે ત્રણવાર કહ્યા પછી ગુસ્સે થયેલા મહાશતકે પેાતાના અવધિજ્ઞાનના પ્રયાગ કરીને તેને કહ્યું કે — “ હું રેવતી આજથી તુ સાત રાતમાં અલસરોગથી પીડાતી, દુર્ધ્યાન
૧, ‘તેમાં જનારનું આયુષ્ય ૮૪ હુન્નર વરસનું હોય છે ' — એટલું મૂળમાં વધુ છે. ૨.
આ એક ઉદરરોગ છે. તેમાં શરીર નબળુ પડી જાય, ક્ષુધાગ્નિ મર્દ પડી જાચ, કફ વધી જાય, આંતરડાંની ક્રિયામાં ભ`ગ પડે. ( – ચરક, )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org