________________
૧૯૪
ભગવાન મહાવીરના દશ ઉપાસકે એક વાર રાજગૃહમાં કોઈ પ્રાણને વધ ન કરવાના અમાઘાતની ઘોષ થયા. તે વખતે પણ માંસલુપ રેવતીએ પિતાનાં પિયેરનાં માણસોને બોલાવીને કહ્યું કેઃ
– “તમારે હવેથી મારે માટે પિયેરના ત્રમાંથી બે બે ગાયના વાછરડા મારીને રોજ લાવવા.” તે પુરુષે તેના કહ્યા પ્રમાણે મારેલા બે વાછરડા રોજ લાવતા અને રેવતી તે માંસ ખાતી તથા યથેષ્ટ દારૂ પીતી. [૨૪૧-૪]
લીધેલાં શિક્ષાવ્રત અને ગુણવ્રતને પાળતા મહાશતક શ્રમ પાસકનાં ૧૪ વર્ષો ચાલ્યાં ગયાં. પછી પિતાના મોટા પુત્રને કારભાર સેંપી, મહાવીર ભગવાને બતાવેલા ધર્મમાગને અનુસરતે તે બ્રહ્મચર્ય સાથે પૌષધશાળામાં રહેવા લાગ્યા. [૨૪૫
ત્યાં એક વખતે મત્ત, લથડિયાં ખાતી, વીખરાયેલા કેશવાળી તેની સ્ત્રી રેવતી ઉઘાડે માથે તેની પાસે આવી અને મેહોન્માદજનક શંગારવાળા સ્ત્રીસુલભ ભાવે દેખાડતી મહાશતકને આ પ્રમાણે કહેવા લાગી –
હે મહાશતક શ્રમણોપાસક! તું ધર્મ, પુણ્ય, સ્વર્ગ અને મોક્ષની કામનાવાળે છે. પણ જો તું મારી સાથે ઉદાર એવા માનષિક કામને ભગવત રહે તે પછી તારે ધર્મ, પુણ્ય, સ્વર્ગ અને મેક્ષની શી જરૂર છે?” [૨૪૬] " રેવતીના આ પ્રમાણે બે ત્રણવાર કહેલા વચનને મહાશતકે આદર પણ ન કર્યો તેમજ અણજાણ હોય તેમ
૧. “અમારિ ઘોષ” “કોઈ હણશો મા” – એવો ઢઢેરો. ૨. કરિન્નય વિવઢળી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org