________________
સદ્દાલપુત્ત
२
પેલાસપુરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. ત્યાં સદ્દાલપુત્ત નામે આજીવિકાને ઉપાસક૧ એક કુંભાર પેાતાની અગ્નિમિત્રા ભાર્યાં સાથે રહેતા હતા. આવક સિદ્ધાન્ત ખરાખર સાંભળીને, સમજીને, પૂછીને, તે ખબતમાં તેણે નિશ્ચય અને નિર્ણય કરી લીધા હતા. તેને તે સિદ્ધાંતમાં હાડકાં અને મજ્જા વચ્ચે હાય છે તેવા પ્રેમાનુરાગ હતા.૩ તે એમ માનતા કે, આજીવિકના સિદ્ધાન્ત એ જ પરમા છે, અને બીજા બધા અનથ છે. એ રીતે આજીવિક સિદ્ધાન્ત વડે પેાતાના આત્માને કેળવતા તે ત્યાં રહેતા હતા. [૧૮૦-૧]
તેની પાસે એક કરેડ (પાલી) સેાનું નિધિ તરીકે સઘરામાં, એક કરોડ વ્યાજે, અને એક કરોડ ઘરવાપરમાં હતું. ઉપરાંત દશહજાર ગાયાના એક વ્રજ હતેા. [૧૮૨] પેાલાસપુર નગરની બહાર તેનાં પાંચસે હાટ૪ હતાં. તેમાં તેણે અનેક માસાને પગાર, ખાવાનું અને રાજીપ આપીને શકેલાં હતાં. તેઓ ત્યાં રાજ અસ`ખ્ય નાના
૧. અર્થાત્ મ`ખલપુત્ત ગે!શાલને ગૃહસ્થઅનુયાયી. જીએ આ પુસ્તકને ઋ તે પરિશિષ્ટ,
૨. ૧:-વૃદ્દીત:-પૃષ્ઠ:-વિનિશ્ચિત:-મમતઃ ।
૩. અદ્ધિમિનવેમાળુરાત્તે ।
૪, મા રાવળ |
Jain Education International
૫. સ્મૃતિ-મત્ત-વતન ।
૯૫
For Private & Personal Use Only
૬. વાછાહિ ।
www.jainelibrary.org