________________
૫૭ – – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 608
જેને ચામડી, જીભ અને નાક હોય તેને તેઈન્દ્રિય કહેવાય છે; જેમ કે મંકોડા, ધનેરા વગેરે.
જેને ચામડી, જીભ, નાક અને આંખ હોય તેને ચઉરિન્દ્રિય કહેવાય છે; જેમ કે વીંછી, ભમરા વગેરે.
જેને ચામડી, જીભ, નાક, આંખ અને કાન હોય તેને પંચેન્દ્રિય કહેવાય છે; જેમ કે પશુ-પક્ષી, માનવ વગેરે.
આ જીવોમાંથી કોઈ પણ જીવની હિંસા દશ પ્રકારે થતી હોય છે. કોઈ પણ જીવોને લાત મારવી, લાત મારીને દૂર-સુદૂર ફંગોળી દેવા=
ધૂળ નીચે ઢાંકી દેવા, દાટી દેવા=વત્તિયા - ૨. જમીન સાથે ઘસી નાંખવા=સ્ટેસિયા - ૩. એકબીજાને ભેગા કરવા, અથડાવી મારવા=સંપાડ્યા - ૪. સામા જીવને દુઃખ થાય તેવો સ્પર્શ કરવો, દબાણ આપવું=સંઠ્ઠિયા - પ. કોઈ પણ જીવને પરિતાપ ઉપજાવવોપરિયાવિયા - ૬. કોઈ પણ જીવને મરવા જેવી સ્થિતિમાં મૂકી દેવો=ામિયા - ૭. કોઈ પણ જીવને ત્રાસ પમાડવો=૩વિયા - ૮. કોઈ પણ જીવને તેની મરજી વિરુદ્ધ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા, સ્થાનાંતર-સ્થળાંતર કરાવવું=ઠામાં કાઈ સંમિયા - ૯.
અને કોઈ પણ જીવને તેના પ્રાણોથી મુક્ત કરવા, મૃત્યુ પમાડવા=ળવિચારો વવરોવિયા - ૧૦.
આમ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવોને હું કહી ગયો તેમ દશમાંની કોઈ પણ રીતે દુઃખ આપવું તેને હિંસા કહેવાય છે. દુઃખને નાથવાનો સરળ ઉપાય : દુઃખનો પ્રતિકાર બંધ કરો !
એટલે જે કોઈ વ્યક્તિ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના કોઈપણ જીવને આ દશ પૈકી કોઈ પણ પ્રકારનું દુઃખ આપે તેણે તે જીવની હિંસા કરી કહેવાય. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org