________________
૨ : હિંસા કે પ્રતિહિંસાથી વૈર શમતું નથી પણ વધે છે - 25
રીતની હિંસાથી તે તે જીવ સાથે વૈર બંધાય છે. જેમાંથી વૈરની પરંપરા અને દુ:ખની પરંપરા સર્જાય છે.
૫૭
સભા : શું આ બધી જ વાત ઈરિયાવહિ સૂત્રમાં આવે છે ?
આટલું સ્પષ્ટ બોલ્યો તો પણ ખ્યાલમાં ન આવ્યું ? તો હવે તમે એ સૂત્રનાં પદો ફરીથી સાંભળી લો.
‘નિવિયા વેજ્ઞવિયા, તેŞતિયા, પરિવિયા, પવિડિયા ।'
‘અભિજ્ઞા, વત્તિયા, સિવા, સંચાડ્યા, સંઘટ્ટિયા, પરિવાવિયા, વિત્ઝામિયા, उद्दविया, ठाणाओ ठाणं संकामिया, जीवियाओ ववरोविया'
બોલો, સમજાઈ ગયું ?
સભા : આટલામાં આ બધી વાત આવી ગઈ.
- 609
આટલું બોલ્યા પછી પણ ન સમજાયું ?
સભા : ‘એબિંદિયા’થી પંચિંદિયા સુધીનું સમજાયું. પછીનું ન સમજાયું.
તો ફરી સાંભળો ! આ તમારા કલ્યાણની વાત છે એટલે ફરી ફરી કહેવામાં મને કંટાળો નથી આવતો.
અભિદયા એટલે લાતે માર્યા -૧,
વત્તિયા એટલે ધૂળ નીચે ઢાંક્યા - ૨,
સિયા એટલે જમીન સાથે ઘસ્યા - ૩,
સંઘાડ્યા એટલે પરસ્પર એકબીજાને ભેગા કર્યા, અથડાવ્યા - ૪,
સંઘટ્ટિયા એટલે થોડા સ્પર્શથી દુઃખ ઉપજાવ્યું - ૫,
પરિયાવિયા એટલે પરિતાપ ઉપજાવ્યો - ૬,
નિમિયા એટલે મરવા જેવી સ્થિતિમાં મૂક્યા - ૭,
વિયા એટલે ત્રાસ પમાડ્યો - ૮,
ઢાળાઓ ઢાળ સંામિયા એટલે એક સ્થાનેથી બીજા સ્થાને મૂક્યા - ૯, નીવિયાઓ વવરોવિયા એટલે જીવિતથી જુદા કર્યા, મૃત્યુ પમાડ્યા - ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org