________________
પ્રવચન-સ્રોત
'चित्तमंतमचित्तं वा, परिगिझ किसामवि ।
अण्णं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुछइ ।।२।।' ‘સજીવ કે અજીવ કોઈપણ પદાર્થનો પરિગ્રહ કરવો કે તેમ કરતા અન્યને અનુમોદન આપવું. આમ કરવાથી દુઃખથી છૂટાતું નથી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org