________________
પ્રવચન-સ્રોત
'जस्सिं कुले समुप्पण्णे, जेहिं वा संवसे णरे । ममाइलप्पई बाले, अण्णे अण्णेहिं मुच्छिए ||४ ॥' ‘માણસો જે કુળમાં ઉત્પન્ન થાય છે અથવા જેમની સાથે વસે છે;
તેમના પ્રત્યેની મમતાથી બંધાય છે, તે અજ્ઞાની જીવો એકબીજામાં આસક્ત થાય છે.'
‘પુનર્વન્વમેવાશ્રિત્યાહ્ન – ‘સ્મિ‘મિાવિ, ‘યસ્મિન્' રાષ્ટ્રવટાવો ઝુલ્ફે ખાતો, 'यैर्वा' सह पांसुक्रीडितैर्वयस्यैर्भार्यादिभिर्वा सह संवसेन्नरः, तेषु मातृ-पितृમળિની-માર્થાવવાવિજી, મમામિતિ, મમત્ત્તવાન્ સિદ્યન્ ‘શુષ્યતે’ વિત્તુતે, मत्त्वजनितेन कर्मणा नारक- तिर्यङ्मानुप्याऽमरलक्षणे संसारे भ्रम्यमाणो बाध्यतेपीड्यते । कोऽसौ ? 'बाल: ' अज्ञः सदसद्विवेकरहितत्वाद्, अन्येष्वन्येषु च ‘મુચ્છિતો’ વૃદ્ધોઽથ્થુપપત્રો, મમત્ત્વવહુ નૃત્યર્થ:, પૂર્વ તાવન્ માતા- पित्रोस्तदनु भार्यायां पुनः पुत्रादौ स्नेहवानिति ॥ ४ ॥ ॥
‘જે ‘રાષ્ટ્રકુટ’ વગેરે કુળમાં જન્મ્યો, જેની સાથે ઘુલીક્રીડા કરી, જે મિત્રો, પત્ની વગેરે સાથે વસ્યો, તે માતા-પિતા-બહેન-પત્ની-મિત્ર વગેરેમાં - ‘આ મારાં છે' - એવા પ્રકારના મમત્વવાળો સ્નેહ કરતાં કરતાં મમત્વથી બંધાતાં કર્મોથી (બંધાઈને) નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ સંસારમાં ભટકતો દુઃખી થાય છે - પીડાય છે.
(વયથી મોટો હોવા છતાં પણ) સારા-ખોટાના વિવેક વગરનો હોવાથી બાળ-અજ્ઞાની એવો તે ઘણી ઘણી મમતાના કારણે જૂદીજુદી વ્યક્તિઓમાં આસક્ત બને છે.
-
પહેલાં – બાલ્યકાળમાં માતા-પિતામાં, તે પછી - યુવાનીમાં પત્ની પ્રત્યે અને તે પછી પાછળની વયમાં પુત્ર વગેરેમાં સ્નેહ કરે છે. ૪'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org