SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-સ્રોત ‘વ્રુત્ત્વિજ્ઞ તિટ્ટિકા, વંથળ નિાળિયા किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ । । १ । । ' ‘શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબૂસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?' 'तित्थयरे य जिणवरे सुत्तकरे गणहरे य णमिऊणं । સૂચળકસ માવો ‘નિવ્રુત્તિ’ વિત્તસ્મામિ ।।' ‘જિનેશ્વર, તીર્થંકરો અને સૂત્રને કરનારા ગણધરોને નમસ્કાર કરીને ભગવાન એવા સૂયગડાંગની નિર્યુક્તિનું હું કીર્તન કરીશ.' 'स्वपरसमयार्थसूचक-मनन्तगमपर्यायार्थगुणकलितम् । સૂત્રકૃતમŞ મતુરું, ‘વિવૃોમિ' નિનાત્રમસ્કૃત્ય ।' ‘સ્વ-પર દર્શનોની વાતોને સૂચવતાર, અનંત ગમ, પર્યાય અને અર્થથી શોભતા, એવા સૂત્રકૃતાંગની હું જિનેશ્વરોને નમસ્કાર કરીને વૃત્તિ કરું છું.’ 'व्याख्यातमङ्गमिह यद्यपि सूरिमुख्यै भक्तया तथापि विवरीतुमहं यतिष्ये । किं पक्षिराजगामित्यवगम्य सम्यक्, तेनैव वाञ्छति पथा शलभो न गन्तुम् ? ।।' *જો કે આ શાસનમાં આ સૂત્રકૃતાંગની સૂરિપ્રમુખો વડે વ્યાખ્યા કરાઈ છે, તો પણ હું ભક્તિથી તેનું વિવેચન કરવા માટે પ્રયત્ન કરીશ. ગરુડ જે રસ્તે ગયો હોય તેને સમ્યક્ પ્રકારે જાણીને તે જ માર્ગે જવા માટે શું પતંગિયું ઈચ્છતું નથી ?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy