________________
પ્રવચન-સ્રોત
‘વ્રુત્ત્વિજ્ઞ તિાિ, સંઘાં રિનાળિયા
किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।। १ ।। '
‘શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ !
શ્રી જંબૂસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?'
'पियधम्मो धम्मो संविग्गो જડવનમીત્ત ગલઢો [ અથદ્ધો] ય। 'खतो दंतो 'गुत्तो
थिरव्वय जिइंदिओ उज्जू ।। ३४१० ।।
१२ असढो "तुलासमाणो
જસમિઓ તદ્દ “સાદૂસંાફરો ય । गुणसंपओववीओ,
जुग्गो सेसो अजुग्गो य । । ३४११ । । '
‘પ્રિયધર્મી-૧, દૃઢધર્મી-૨, સંવિજ્ઞ-૩, પાપભીરુ-૪, અશઠ-૫ (નમ્ર-પ ?) ક્ષમાવાન-૬, ઈન્દ્રિયોનું દમન કરનાર-૭, ગુપ્તિમાન-૮, સ્થિર વ્રતવાળો-૯, જિતેન્દ્રિય-૧૦, સરળ-૧૧, અશઠ-૧૨ તુલા સમાન ૧૩, સમિતિવાળો-૧૪ સાધુ સંગતિમાં રક્ત-૧૫ આ ગુણસંપત્તિવાળો આત્મા આગમશાસ્ત્રોના અધ્યયન માટે યોગ્ય છે, બાકીના અયોગ્ય છે.’
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org