SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ ૫ ઃ આરાધનામાં તિથિનું મહત્ત્વ – 5 ' ' xxभविष्यति पर्युषणादिपर्व तत्र चाष्टमादि तपोऽवश्यं समाराधनीयं तत्र पर्युषणादौ न तपः अष्टमाद्यं भवेत् कर्तुं मे मम xx इति चिन्तयित्वा पूर्वमेव पर्युषणादिपर्वणोऽर्वागेव यत्क्रियते तदनागतं तप इति xx अतीतं पुनरिदं xxx करोति यदूर्ध्वं पर्युषणादिपर्वणि निवृत्तेऽपीत्यर्थः । । १९० ।। ' ‘xxઆવનાર પર્યુષણા વગેરે પર્વમાં અઠ્ઠમ વગેરે તપ અવશ્ય કરવાનો હોય છે. એ પર્યુષણ વગેરેમાં અટ્ટમ વગેરે મારાથી થઈ શકશે નહિં - એમ વિચારી પર્યુષણા વગેરે પર્વથી પૂર્વે જ જે કરી લેવાય છે તે ‘અનાગત' તપ કહેવાય અને જે તપ પર્યુષણા પર્વ વગેરે પર્વ પતી ગયા બાદ પણ કરાય છે તેને ‘અતીત' તપ કહેવાય.' આ થયો પરિવર્તનશીલ સામાચારીનો એક દાખલો. એ જ રીતે અપરિવર્તનશીલ સામાચારીના પણ દાખલાઓ શાસ્ત્રમાં મળે છે. નવપૂર્વધર યુગપ્રધાન આગમવ્યવહારી પૂ. આ. શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજે સંવત્સરીની આરાધના ભા. સુ. ૫માંથી ભા. સુ. ૪માં નિયત કરી. ત્યારથી હવે તે સંવત્સરી ભા. સુ. ૪ના જ ક૨વાની ૨હે છે. એ પરિવર્તન થવાથી ત્રણ ચોમાસી પણ પૂનમમાંથી ચૌદસના દિવસે નિયત કરાઈ. પરંતુ દર ચૌદસે જે પકૂખી કરાતી હતી તેમાં કોઈ જ ફેરફાર ન કરાયો. કેમકે એ અપરિવર્તનશીલ સામાચારી હતી. માટે જ ‘કલ્પસૂત્રની અનેક ટીકાઓ'માં આ વાત કરાઈ છે. ‘કલ્પકિરણાવલી’માં લખ્યું છે કે --- ‘પાક્ષિપ્રતિમાં, તા ચતુર્વવાં નિવૃતમ્ ।’ ‘પક્ષી પ્રતિક્રમણ ચૌદસના દિવસે નિયત છે.’ Jain Education International 87 ‘કલ્પદીપિકા’માં લખ્યું છે કે – 'पाक्षिककृत्यं पाक्षिकप्रतिक्रमणं तच चतुर्दश्यां नियतम् ।' ‘પાક્ષિક કૃત્ય એટલે પક્ષી પ્રતિક્રમણ ચૌદશના દિવસે નિયત છે.’ આ જ ભાવના શબ્દો બીજી અનેક ટીકાઓ તેમજ અન્ય ગ્રંથોમાં પણ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy