SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પચ્ચીસ બોલ Dિ૭૫) હોય, ૧૪ કોઈની નિંદા ન કરે તેમ જ તેમનો વાદવિવાદ ન કરે. ૧૫. પંદરમે બોલે – વિનીત શિષ્યના પંદર ગુણ કહે છે. ૧ ગુરુથી નીચા આસને બેસવાવાળો હોય, ૨ ચપળપણા રહિત હોય, ૩ માયારહિત હોય, ૪ કુતૂહલરહિત હોય, પ કર્કશ વચનરહિત હોય, ૬ લાંબો પહોંચે તેવો ક્રોધ ન કરનાર હોય, ૭ મિત્ર સાથે મિત્રતા રાખે. ૮ સૂત્ર ભણી મેદ ન કરે. ૯ આચાર્યની નિંદા ન કરે, ૧૦ શિખામણ દેનાર ઉપર ક્રોધ ન કરે, ૧૧ પૂંઠ પાછળ વાલેસરીના ગુણ બોલે, ૧૨ કલેશ, મમતા રહિત હોય, ૧૩ તત્ત્વનો જાણ હોય, ૧૪ વિનયવંત હોય, ૧૫ લજાવંત તથા ઇન્દ્રિયોનો દમનાર હોય. ૧૬. સોળમે બોલે – સોળ પ્રકારનાં વચન જાણવા તે કહે છે. ૧ એક વચન : ઘટ, પટ, વૃક્ષ. ૨ દ્વિવચન : ઘટી, પટો, વૃક્ષો. ૩ બહુવચન ઘટાડ, પટા, વૃક્ષા.૪ સ્ત્રીલિંગે વચન: કુમારી, નગરી, નદી પ પુરૂષ લિંગે વચનઃ દેવ, નર, અરિહંત, સાધુ. ૬ નપુંસકલિંગે વચન : કપર્ટ, કમળ, નેત્ર. ૭ અતીતકાળ વચન (ગયો કાળ) : કરેલું, થયેલું. ૮ અનાગતકાળ વચન (આવતો કાળ) : કરશે, થશે, ભાંગશે. ૯ વર્તમાનકાળ વચન : કરે છે, થાય છે, ભણે છે. ૧૦પરોક્ષ વચન : એ કાર્ય તેણે કર્યું. ૧૧ પ્રત્યક્ષ વચનઃ એમ જ છે. ૧૨ ઉપનીત વચન : એ પુરૂષ રૂપવંત છે. ૧૩ અપનીત વચન : જેમ એ પુરૂષ કુરૂપવંત છે. ૧૪ ઉપનીત અપનીત વચન: જેમ એ રૂપવંત પણ કુશીલીઓ છે. ૧૫ અપનીત ઉપનીત વચન : જેમ એ પુરૂષ કુશીલીઓ પણ રૂપવંત છે. ૧૬ અધ્યાત્મ વચન : ભગ્ન બોલે (તૂટેલું વચન), રૂ વાણીઆની પેરે રૂ પા. ૧૭. સત્તરમે બોલે – સત્તર પ્રકારનો સંયમ કહે છે. ' ૧ પૃથ્વીકાયની , ૨ અપકાયની, ૩ તેઉકાયની, ૪ વાઉકાયની, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy