SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પચ્ચીસ બોલ ૬૭ ત્રણ પ્રકારના પાત્ર સાધુને ખપે તે ૧ માટીનું, ૨ તુંબડાનું, ૩ કાષ્ઠનું. સાત નક્ષત્રના ત્રણ ત્રણ તા૨ા કહ્યા છે. મૃગશીર્ષ, પુષ્ય, જયેષ્ઠા, અભિજીત, શ્રવણ, અશ્વિની, ભરણી, એ સાત. ૪. ચોથે બોલે –– શ્રાવકને ચાર વિસામા કહ્યા છે. ભા૨ વહેના૨ને દૃષ્ટાંતે. ૧ એવી રીતે કે ભાર એક ખભેથી બીજે ખભે લે તે એક વિસામો. ૨ કોઈ જગ્યાએ ઓટલે કે ચોતરે બોજો મૂકીને લઘુનીત ક૨વા જાય કે વડીનીત કરવા જાય તે બીજો વિસામો. ૩ ગામ દૂર હોય, રસ્તામાં ધર્મશાળા કે યક્ષનું દેવળ આવે ત્યારે ત્યાં રાતવાસો કરે તે ત્રીજો વિસામો. ૪ પોતાને કે ધણીને ત્યાં ભા૨ મૂકે તે ચોથો વિસામો. હવે એ દૃષ્ટાંત શ્રાવકના ઉપર ઉતારે છે. તે જેમ ભાર લીધો તેમ શ્રાવકને બોજો તે અઢાર પાપ રૂપ. તેના ચા૨ વિસામા નીચે પ્રમાણે, ૧ શ્રાવક આઠમ, પાખી, ઉપવાસ, એકાસણું ક૨ે તે પાપરૂપ બોજો, એક ખાંધેથી બીજે ખાંધે લેવારૂપ તે પહેલો વિસામો. કેમકે ઉપવાસ કર્યો તે પોતાની જાતને માટે ખાવાનું બંધ કર્યું અથવા પાપ બંધ કર્યું પણ બીજાને માટે ક૨વું પડે છે, તેથી પહેલો વિસામો જાણવો. ૨ શ્રાવક એક સામાયિક, બે સામાયિક અથવા દેસાવગાસિક ક૨ે તે બીજો વિસામો જાણવો. કેમકે એટલો વખત પાપમાંથી રોકાયો. ૩ શ્રાવક આઠમ, પાખીના પૌષધ ક૨ે તે ૨ાત ૨હેવારૂપ ત્રીજો વિસામો. ૪ શ્રાવક આલોયણા ક૨ી સંથારો ક૨ે ત્ય ઢારે સર્વ પાપથી નિવો એ ભા૨ ઘે૨ મૂકવારૂપ ચોથો વિસામો. શ્રાવકને ચા૨ પ્રકારનું ભોજન કહ્યું છે તે · ૧ અંધારી જગ્યાએ રાંધે અને અજવાળે ખાય તે અશુદ્ધ, ૨ અજવાળામાં રાંધે અને અંધા૨ી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy