SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - શ્રી છકાયના બોલ ૨. તે ઇન્દ્રિય તેના બે ભેદ – અપર્યાપ્તા અને પર્યાપ્તા. તે ઇન્દ્રિય કોને કહીએ? જેને સ્પર્શેન્દ્રિય (કાયા), રસેન્દ્રિય (જીભ), ઘાણેન્દ્રિય (નાક) હોય તેને તે ઇન્દ્રિય કહીએ. તેના નામ : ૧. જૂ, ૨. લીંખ, ૩. ચાંચડ, ૪. માંકડ, ૫. કીડી, ૬. કંથવા, ૭. મમોલા, ૮. ધનેડા, ૯. જુવા, ૧૦. સવા, ૧૧. કાનખજૂરા, ૧૨. ઘીમલ, ૧૩. ગયા, ૧૪. મંકોડા, ૧૫. ઊધઈ ૧૬ ભુંડ, ૧૭ ઘોડા, એ આદિ ઘણી જાતના ઇન્દ્રિય જીવ છે. તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ ૪૯ દિવસનું છે. તેનાં કુળ આઠ લાખ ક્રોડ છે. ૩. ચૌરેન્દ્રિય : તેના બે ભેદ – અપર્યાપ્તા અને પર્યાપ્તા. ચૌરેન્દ્રિય કોને કહીએ? જેને સ્પર્શેન્દ્રિય (કાયા), રસેન્દ્રિય (જીભ), ઘાણેન્દ્રિય (નાક), ચક્ષુઈન્દ્રિય (આંખ) હોય તેને ચૌરેન્દ્રિય કહીએ. ( તેના નામ ઃ ૧. વાંદા, ૨ ભમરા, ૩ ભમરી, ૪ વીંછી, ૫ માખી, ૬ તીડ, ૭ પતંગ, ૮ મચ્છર, ૯ મસલાં, ૧૦ ડાંસ, ૧૧ મસ, ૧૨ તમરાં, ૧૩ કરોળિયાં, ૧૪ કંસારી, ૧૫ તીડ, ૧૬ ફૂદાં ૧૭ખપેડી ૧૮ બગાઈ, ૧૯ રૂપલી, એ આદિ ઘણી જાતના ચોરેન્દ્રિય જીવ છે. તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ છ માસનું. તેનાં કુળ નવ લાખ ક્રોડ છે. ૪. પંચેનિય : પંચેન્દ્રિય કોને કહીએ ? જેને સ્પર્શેન્દ્રિય (કાયા), રસેન્દ્રિય (જીભ), ઘાણેન્દ્રિય (નાક), ચક્ષુઇન્દ્રિય (આંખ), શ્રોત્રક્રિય (કાન) હોય તેને પંચેન્દ્રિય કહીએ. તેના ચાર ભેદ -- ૧. નારકી, ૨. તિર્યંચ પંચેન્દ્રિય, ૩. મનુષ્ય, ૪. દેવ. ૧. નારકી * નારકીના સાત મંદ. તે સાત નરકના નામ. ૧. ધ મા, ૨. વંશા, 3. શિલા, ૪. અંજના. ૫. રિટા, ૬. મઘા, ૭. માધવતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy