SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ રોહા મુનિના પ્રશ્નોત્ત૨ બનાવનાર કોઈ નથી. ૫. હે ભગવાન ! જીવ પહેલાં થયા કે અજીવ ? ૬૧૯ ઉ. જીવ અને અજીવ બન્ને શાશ્વત પદાર્થ છે. બન્ને અનાદિ કાળથી છે. જો જીવ પહેલાં માનીએ તો આકાશ વિના તે રહે ક્યાં ? ધર્માસ્તિકાય વિના ચાલે કેમ ? અધર્માસ્તિકાય વિના સ્થિર કેમ થાય ? પુદ્ગલાસ્તિકાય વિના કર્મ કાર્ય કેમ ? જો અજીવ પહેલાં હોય તો જીવ વિના ઉપકાર કોનો ક૨ે ? કોના ઉપયોગમાં આવે ? માટે એમાં પહેલાં પછી પણું નથી. પ્ર. હે ભગવાન ! પહેલાં કૂકડી થઈ કે ઇંડુ ? ઉ. કૂકડી ને ઠંડુ બન્ને શાશ્વત છે અનાદિ કાળથી છે. ૫. હે પૂજ્ય ! પહેલાં લોકાંત કે અલોકાંત ? ઉ. બન્ને શાશ્વત છે અનાદિ કાળથી છે. એવી જ રીતે નીચેના પ્રશ્નોના ઉત્તરમાં પણ શાશ્વત અને અનાદિથી સમજવું. ૧ લોકાંત અને સાતમી ન૨કનો આકાશાંત. ૨ સાતમી ન૨કનો આકાશાંત અને સાતમી ન૨કનો તનવાયુ, ૩ સાતમી ન૨કનો તનવાયુ અને સાતમી ન૨કનો ઘનવાયુ, ૪ સાતમી ન૨કનો ઘનવાયુ અને સાતમી નરકનો ઘનોદધિ, ૫ સાતમી ન૨કનો ઘનોદધિ અને સાતમી ન૨કનો પૃથ્વીપિંડ, ૬ સાતમી નરકનો પૃથ્વીપિંડ અને છઠ્ઠી નરકનો આકાશાંત, એવી જ રીતે તનવાયુ, ઘનવાયુ, ઘનોદધિ અને પૃથ્વીપિંડના ૪ બોલ એમ ૧૦. એવં પાંચમી, ચોથી, ત્રીજી, બીજી અને પહેલી ન૨કના પાંચ પાંચ બોલ, એમ કુલ મળીને ૩૫ બોલ. એવં લોકાંત, દ્વીપાંત, જંબુદ્વીપ આદિ અસંખ્યાતા અને લવણાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy