SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮) િ0. શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ કારણો બંધ કરવાં તે. ૩. કર્મ કાયોત્સર્ગ – તે ૮ કર્મબંધના કારણો જાણી તેનો ત્યાગ કરવો. આમ કાઉસ્સગ્ગના કુલ ૭ ભેદ થયા. આત્યંત૨ તપના પ૦ + ૧૩૪ + ૧૦ + ૫ + ૪૮ + ૭ = ૨૫૪ ભેદ થાય છે. આ રીતે ૧૨ તપના ૨૦+૧૫+૩૦+૯+૧૩+૧૩+૫૦+ ૧૩૪+૧૦+૫+ ૪૮૭ = ૩૫૪ કુલ ભેદ થાય છે.. ઇતિ બાર પ્રકારનાં તપ (૯૯. રોહા મુનિના પ્રશ્નોત્તરી શ્રી ભગવતી સૂત્ર શતક ૧, ઉ. ૬ સરળ અને ભદ્રિક પ્રકૃતિવાળા, ઉપશાંત કષાયી રોહા મુનિ જ્ઞાન, ધ્યાનમાં રમણતા કરતા હતા. એકદા તેમણે પ્રભુ મહાવીરને નીચેના પ્રશ્નો કર્યા, પ્રભુએ તેના શા જવાબ આપ્યા ? એ પ્રશ્નોત્તર નીચે મુજબ : પ્ર. હે ભગવાન! પહેલાં લોક થયો કે અલોક ? ઉ. જે પદાર્થની આદિ કે અંત ન જ હોય તેને પહેલાં કે પછી થયાનું કેમ કહેવાય ? લોક અને અલોક બન્ને અનાદિ અનંત છે. કારણ કે આકાશ શાશ્વત છે અને આકાશ સાથે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ એ પાંચે દ્રવ્યો શાશ્વતા છે. એ દ્રવ્યો જેટલા આકાશમાં રહે છે તે લોક છે. બાકીના આકાશને અલક કહ્યો છે. દ્રવ્યાપેક્ષા એ બધા નિત્ય છે. પર્યાયપેક્ષા અનિત્ય છે માટે જ અનાદિ અનંત શાશ્વત, લોક અલોકનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy