SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૯૮. બાર પ્રકારનાં તપ શ્રી ઉવવાઈ સૂત્રનાં આધારે તપ બાર પ્રકારનાં છે. તેમાં ૬ બાહ્ય તપના નામ ૧. અનશન, ૨. ઉણોદ૨ી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. ૨સપરિત્યાગ, પ. કાયકલેશ, ૬. પ્રતિસંલીનતા. ૬ આત્યંતર તપના નામ. ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન, ૬. કાઉસ્સગ્ગ. બાહ્ય તપનો વિસ્તાર ૧. અનશન ૧૫ અનશનના બે ભેદ છે. અ. ઇત્વરિક – તે મર્યાદિત સમય માટે આહાર ત્યાગ. બ. અવકાલિક – તે જાવજીવ આહારનો ત્યાગ. – અ. ઇત્વરિક અનશન તપ – તેના ૧૪ ભેદ છે. (૧) એક ઉપવાસ, (૨) બે ઉપવાસ, (૩) ત્રણ ઉપવાસ, (૪) ચાર ઉપવાસ, (૫) પાંચ ઉપવાસ, (૬) છ ઉપવાસ, (૭) સાત ઉપવાસ, (૮) પંદ૨ ઉપવાસ, (૯) એક માસના ઉપવાસ, (૧૦) બે માસના ઉપવાસ, (૧૧) ત્રણ માસના ઉપવાસ, (૧૨) ચાર માસના ઉપવાસ, (૧૩) પાંચ માસના ઉપવાસ, (૧૪) છ માસના ઉપવાસ. પ્રથમ તીર્થંકરના શાસનમાં બાર માસના ઉપવાસ થઈ શકે. વચ્ચેના ૨૨ તીર્થંકરના શાસનમાં ૮ માસ અને અંતિમ તીર્થંકરના શાસનમાં છ માસ ઉપવાસ ક૨વાનું સામર્થ્ય હોય. બ. અવકાલિક અનશન તપના ત્રણ ભેદ છે. ૧. પાદોપગમન પ્રત્યાખ્યાન, ૨. ભક્ત પ્રત્યાખ્યાન. અને 3. ઇંગિત મરણ, ૧. પાદોપગમન પ્રત્યાખ્યાન :– વૃક્ષની કાપેલી ડાળી જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy