SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ બી પચ્ચીસ ક્રિયા ૨૧. પેજવત્તિયા ક્રિયા – ૧. માયાવત્તિયા તે રાગવશ માવા કપટ કરવાથી લાગે. ૨. લોભવત્તિયા તે રાગવશ લોભ કરવાથી લા. ત. ૨૨. દોસવત્તિયા ક્રિયા – ૧. ક્કોહે તે હેપ વશ ક્રોધ કરવાથી લાગે. ૨. માણે તે દ્રષવશ માન કરવાથી લાગે તે. ર૩. Lઉગ ક્રિયા - ૧ મણપ્પીંગ ક્રિયા તે મનના યોગ અશુભ કરવાથી, ૨. વયપ્પઉગ ક્રિયા તે વચનનાં યોગ અશુભ કરવાથી. ૩. કાયuઉગ ક્રિયા તે કાયાનાં યોગ અશુભ કરવાથી. ૨૪. સામુદાણિયા ક્રિયા - એક કામ ઘણો જણ ભેગા મળીને કરે જેમકે વેપાર, જ ના, મહારાજ. નાટક, સિનેમા જવું વિ. પ્રસંગોમાં આ ક્રિયા લાગે. ૧ અનંતર સામુદાણિયા તે અંતર રહિત ક્રિયા લાગે. ૨. પરંપર સામુદાણિયા ત અંતર સહિત ક્રિયા લાગે. ૩. તદુભય સામુદાણિયા ત ત ર સહિત અને અંતર રહિત ક્રિયા લાગે છે. ૨૫. ઇરિયાવહિયા ક્રિયા - કપ રહિત જીવોને (વીતરાગીન) માત્ર યોગને પ્રવર્ત ધી લાગતી ક્રિયા. તેના ત્રણ ભેદ, ૧ ઉપશાંત મોહ વીતરાગ, ૨. ક્ષીણ મોહ વીતરાગ. ૩. સયોગી કેવલી. ઇતિ પચ્ચીસ ક્રિયા સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy