SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪િ૨ િ| શ્રી બ્રહદ્દ જૈન થોક સંગ્રહ માંકડ જેવા નાના અથવા મોટાં જીવોને ફેકે તેમ જ ફૂવારામાંથી પાણી છોડવાથી, વાવ કૂવા ખોદાવવાથી તેની ક્રિયા લાગે ત. ૨. અજીવ નેસલ્વિયા તે તલવાર, બાણ, લાકડી, પુસ્તક, પેન આદિ અજીવ વસ્તુ યત્નાથી ફેકે તેની ક્રિયા લાગે છે. ૧૭. આણવણિયા ક્રિયા-- ૧. જીવ આણવણિયા તે સજીવ વસ્તુ મંગાવે અથવા આજ્ઞા વગર ગ્રહણ કરે. ૨. અજીવ આણવણિયા તે અજીવ વસ્તુ મંગાવે અથવા આજ્ઞા વગર ગ્રહણ કરે. ૧૮. વેદારણિયા ક્રિયા -- ૧. જીવ વેદારણિયા તે શાક, અનાજ, પશુ આદિ સજીવના ટૂકડા કરવાથી લાગે તે. ૨. અજીવ વેદારણિયા તે મકાન, લાકડાં, વસ્ત્ર, કાગળ આદિ તોડે અથવા કપાયવશ કટકા કરે તેની ક્રિયા લાગે. (જીવ અજીવનાં વ્યવહારમાં બે વ્યક્તિ ને સમજાવી સોદા કરવાથી અથવા કોઈને ઠગવા માટે કોઈ વસ્તુની પ્રશંસા કરવાથી લાગે.) ૧૯. અણાભોગવત્તિયા ક્રિયા – ૧ અણઉત્ત આયણતા તે વસ્ત્ર, પાત્ર આદિને ઉપયોગ રહિત, અસાવધાનપણે, અત્નાએ ગ્રહણ કરવાથી અને પ્રતિલેખન ન કરવાથી, રાખી મૂકવાથી ક્રિયા લાગે. ૨. અણઉત્ત પમwણતા તે ઉપયોગ વિના વસ્ત્ર, પાત્રાદિન પૂજે. અસાવધાનીથી પતિલેખન કરવાથી લાગે. ૨૦. અણ વકંખવત્તિયા ક્રિયા – ૧. આય શરીર અણવકંખવત્તિયા તે પોતાનાં હિતની ઉપેક્ષા કરી શરીર આદિને હાનિ પહોંચાડવાથી લાગે. ૨. પર શરીર અણવતંખવત્તિયા તે બીજાને હાનિ પહોંચાડવાથી લાગે. (આલોક-પરલોકની પરવા ન કરી બન્ને લાક બગડે તેવા કાર્ય કરવાથી કિયા લાગે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy