SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૮) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ દ સ્વાતુ નાસ્તિ અવકૃત, ૭ સ્યાત અસ્તિ – નાસ્તિ અવક્તવ્ય. આ સપ્તભંગી દરેક પદાર્થ (દ્રવ્ય) પર ઊતારી શકાય છે. તેમાં જ સ્યાદવાદનું રહસ્ય રહેલું છે. એકેક પદાર્થને અનેક અપેક્ષાએ જોનાર સદા સમભાવી હોય. દૃષ્ટાંત માટે સિદ્ધ પરમાત્મા પર સપ્તભંગી ઉતારે છે. ૧ સ્યાહુ અતિ - સિદ્ધ સ્વગુણ અપેક્ષા છે. ૨ સ્યાત્ નાસ્તિ -- સિદ્ધો પર ગુણ અપેક્ષા નથી. પરગુણનો અભાવ છે.) ૩ સ્યાત અસ્તિ–નાસ્તિ – સિદ્ધોમાં સ્વગુણોની અસ્તિ અને પરગુણોની નાસ્તિ છે. ૪ સ્યાહુ અવકતવ્ય – અસ્તિ, નાસ્તિ યુગપત્ છે છતાં એક સમયમાં કહી શકાતી નથી. ૫ સ્યાત અતિ અવકતવ્ય – સ્વગુણોની અસ્તિ છે અને એક સમયમાં કહી શકાતા નથી. ૬ સ્યાત્ નાસ્તિ અવકતવ્ય – પરગુણોની નાસ્તિ છે અને એક સમયમાં કહી શકાતા નથી. ૭ સ્યાત અતિ – નાસ્તિ આવકતવ્ય – અસ્તિ, નાસ્તિ બન્ને છે પણ એક સમયમાં કહી શકાતા નથી. એ સ્યાદવાદ સ્વરૂપ સમજીને સદા સમભાવી બનીને રહેવું જેથી આત્મકલ્યાણ થાય. ઇતિ પ્રમાણ નય વિસ્તાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy