SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ર્ષિ વી પ૭૭ પ્રમાણ – નય (૪) ગુણમાં દ્રવ્યનો ઉપચાર -- જેમ અજ્ઞાની જીવ છે. (૫) ગુણમાં ગુણનો ઉપચાર – જેમ જ્ઞાની છતાં બહુ ક્ષમાવંત છે. (૬) ગુણમાં પર્યાયનો ઉપચાર – જેમ આ તપસ્વી ઘણા રૂપાળા છે. (૭) પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર – જેમ આ પ્રાણી દેવતાનો જીવ છે. (૮) પર્યાયમાં ગુણનો ઉપચાર - જેમ આ મનુષ્ય બહુ જ્ઞાની છે. (૯) પર્યાયમાં પર્યાયનો ઉપચાર – જેમ આ મનુષ્ય શ્યામ વર્ણનો છે. ૨૩. પક્ષ આઠ : એક વસ્તુની અપેક્ષાએ અનેક વ્યાખ્યા થઈ શકે છે. એમાં મુખ્યતા આઠ પક્ષ લઈ શકાય. નિત્ય, અનિત્ય, એક, અનક, સતુ, અસતુ, વક્તવ્ય, અવક્તવ્ય. આ આઠ પક્ષ નિશ્ચય અને વ્યવહારથી જીવ પર ઊતારે છે. પક્ષ | વ્યવહાર નય અપેક્ષા નિશ્ચય નય અપેક્ષા નિત્ય | એક ગતિમાં ફરતા નિત્ય છે. જ્ઞાન, દર્શન અપેક્ષા નિત્ય છે. અનિત્ય | સમય સમય આયુષ્ય ક્ષય થતાં અગુરુલઘુ આદિ પર્યાયથી અનિત્ય છે. અનિત્ય છે. એક | ગતિમાં વર્તતા એ દશાએ એક ચિતન્ય અપેક્ષા જીવ એક છે. અનેક | પુત્ર, ભાઈ આદિ સગપણે અસંખ્ય પ્રદેશ અપેક્ષા અનેક છે, અનેક છે. સતુ | સ્વગતિ, સ્વક્ષેત્રપક્ષ સત છે. જ્ઞાનાદિ ગુણાપેક્ષા સત છે. ગતિ, બ4 અસતુ પરગતિ, પરક્ષેત્રાપેક્ષા અસત્ છે. પરગુણ અપેક્ષા અસત્ છે. વકતવ્ય | ગુણસ્થાન આદિની વ્યાખ્યા થઈ સિદ્ધના ગુણોની જે વ્યાખ્યા શકે તે. થઈ શકે છે. અવક્તવ્ય જે વ્યાખ્યા કેવળી પણ ન કરી સિદ્ધના સર્વ ગુણોની વ્યાખ્યા શકે તે અનુક્રમ વગર વ્યાખ્યા |ન થઈ શકે તે. ન થઈ શકે તે. ૨૪. સપ્તભંગી: ૧ ચાતું અસ્તિ, ૨ ચાતું નાસ્તિ, 3 સ્યા અસ્તિ-નાસ્તિ, ૪ ચાતુ અવક્તવ્ય, પ ચાતું અસ્તિ અવક્તવ્ય, -37 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy