SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ પિ૬ સી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પ્રથમ ત્રણા, ૭-૮ દેશમાં મન, શબ્દ એ બે તથા ૯ થી ૧૨ દે.માં મન પરિચારણા. આગળ પરિચારણા નથી. ૨૩. પુણ્ય દ્વાર જેટલાં પુણ્ય વ્યંતર દેવ હસી, કુતૂહલ કરી અનંત શુભ પ્રકૃતિરૂપ કર્મોન (પુણ્યને) ૧૦૦ વર્ષમાં ક્ષય કરે છે. તેટલા પુણ્ય નાગાદિ ૯ દેવો ૨૦૦ વર્ષમાં, અસુર. ૩00 વર્ષમાં, ગ્રહ-નક્ષત્ર-તારા ૪00 વર્ષમાં, ચંદ્ર-સૂર્ય ૫૦૦ વર્ષમાં, ૧-૨ દેવ. ૧૦00 વર્ષમાં, ૩-૪ દેવ. ૨૦૦૦ વર્ષમાં, ૫-૬ દેવ. 3000 વર્ષમાં, ૭-૮ દેવ. ૪000 વર્ષમાં, ૯ થી ૧૨ દેવ. ૫૦૦૦ વર્ષમાં, પહેલી ત્રિક ૧ લાખ વર્ષમાં, બીજી ત્રિક ર લાખ વર્ષમાં, ત્રીજી ત્રિક ૩ લાખ વર્ષમાં, ૪ અનુ. વિ. ૪ લાખ વર્ષમાં અને સર્વાર્થસિદ્ધના દેવતા પ લાખ વર્ષમાં એટલા પુણ્ય ક્ષય કરે. ૨૪. સિદ્ધ દ્વાર : વૈમાનિક દેવમાંથી નીકળેલા મનુષ્યમાં આવીને એક સમયમાં ૧૦૮ સિદ્ધ થઈ શકે. દેવીમાંથી ર૦ સિદ્ધ થઈ શકે. ૨૫. ભવ દ્વાર : વૈમાનિક દેવ થયા બાદ ભવ કરે તો જ. ૧-૨-૩ સંખ્યાત, અસંખ્યાત યાવત અનંત ભવ પણ કરે. ૨૬. ઉત્પન્ન દ્વાર : ૯ રૈવેયક સુધીના વૈમાનિક દેવપણે અનંતીવાર આ જીવ ઉપજ્યો. ૪ અનુત્તર વિમાનમાં ગયા બાદ સંખ્યાત (૧૩) ભવમાં અને સર્વાર્થસિદ્ધથી ૧ ભવમાં મોક્ષે જાય. ૨૭. અલ્પબદુત્વ દ્વાર : સૌથી થોડા ૫ અનુ. વિમાનના દેવ, તેથી ઊતરતા ક્રમે ૯મા દેવલોક સુધી સંખ્યાતગણા, ૮ માથી ઊતરતા બીજા દેવ. સુધી અસંખ્યાતગણા દેવ, તેથી બીજા દેવલોકની દેવી સંખ્યાતગણી, તેથી પહેલા દેવોના દેવ સંખ્યાતગણા, તેથી પહેલા દેવલોકની દેવી સંખ્યાગણી. - ઇતિ વૈમાનિક દેવ. જ ઈs D SS SS SS S % Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy