SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ પિપ૩] વાણ વ્યંતર દેવ ૧૨. પરિષદા દ્વાર : ભવનપતિ જેવી જ ત્રણ પ્રકારની સભા છે. [ પરિષદા દેવ સંખ્યા સ્થિતિ | દેવી સંખ્યા સ્થિતિ | ૧ આત્યંતર ૮,000 | પલ્ય |૧૦૦ ગ પલ્ય ઝાઝેરી ર મધ્યમ સભા૧૦,000 | " ન્યૂન |૧૦૦ 0 પલ્ય ૩ બાહ્ય સભા ૧૨,૦૦૦ o" ઝાઝેરી/ ૧૦૦ 0 પલ્ય ન્યૂન ૧૩. દેવી દ્વારા પ્રત્યેક ઇન્દ્રને ચાર ચાર દેવી, એક એક હજારના પરિવાર સહિત, બધી દેવીઓ હજાર હજાર વૈક્રિય રૂપ કરી શકે છે. ૧૪. અનીકા (સેના) દ્વાર : હાથી, ઘોડા આદિ ૭ પ્રકારની અનીકામાં પ્રત્યેકમાં પ,૦૮,૦OO દેવ હોય છે. ૧૫. વૈક્રિય દ્વાર : જંબુદ્વીપ ભરીને રૂપો બનાવે, સંખ્યાત દ્વીપ ભરવાની શક્તિ છે. ૧૬. અવધિ દ્વાર : જ. ૨પ યો.. 3. ઊંચે જ્યોતિષીનું તળું, નીચે પહેલી નરક અને તિર્જી સંખ્યાતા દ્વીપ સમુદ્રો જાણે દેખે. ૧૭. પરિચારણા દ્વાર : પાંચ પ્રકારે ભવનપતિવતું. ૧૮. સુખ દ્વાર : અબાધિત માનુષી સુખોથી અનંત ગણા સુખ છે. ૧૯. સિદ્ધ દ્વાર : વાણવ્યંતર દેવોમાંથી નીકળેલા મનુષ્ય થઈને ૧ સમયમાં ૧૦ સિદ્ધ અને દેવીમાંથી નીકળેલા પ સિદ્ધ થાય. ૨૦. ભવ દ્વાર: સંસાર ભ્રમણ કરે તો ૧-૨-૩ જાવ અનંત ભવ કરે. ૨૧. ઉત્પન્ન દ્વાર : સર્વ જીવો અનંતી વાર વાણવ્યંતરમાં ઉત્પન્ન થઈ આવ્યા, પણ એ પૌલિક સુખથી સિદ્ધિ થઈ નહિ. - ઇતિ વાણવ્યંતર દેવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy