SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનપતિ દેવ ૫૪૯ ૧. આત્યંતર સભા : સલાહ યોગ્ય વડેરાની સભા, જે માનપૂર્વક બોલાવ્યેથી આવે. ૨. મધ્યમ સભા : સામાન્ય વિચા૨વાળા દેવોની સભા, જે બોલાવ્યેથી આવે, વિના મોકલે જાય. ģ ૩. બાહ્ય સભા : જેને હુકમ દઈ શકાય એવા દેવોની સભા, વિના બોલાવ્યે આવે ને જાય. આત્યંતર સભા મધ્ય સભા બાહ્ય સભા ઇન્દ્રો ચમરેન્દ્ર દેવ સંખ્ય સ્થિતિ દિવ સંખ્યા સ્થિતિ દેવ સંખ્યા સ્થિતિ ૨૪૦૦૦૦૨૭ પલ્ય | ૨૮૦૦૦/ ૨ પલ્યા ૩૨૦૦૦૨ ૧|| પલ્ય ૨૦૦૦૦|૩|| પલ્ય | ૨૪૦૦૦/૩૫૨૮૦૦૦૨ ૨૧ પલ્ય દક્ષિણના ૯ ૬૦000|0ll''અષિ ૭૦૦૦૦/ બલેન્દ્ર ૮૦૦૦૦ |0|| "ન્યૂન ૭૦૦૦૦| ૦ પલ્ય |ઉત્ત૨ના ૯ |૫૦૦૦૦ ૧ પલ્ય ઇન્દ્રો માં ન્યૂન આત્યંતર સભા દેવીસંખ્ય સ્થિતિ | દેવીસંખ્ય સ્થિતિ દેવીસંખ્યા સ્થિતિ FOO0|0|| '' અધિક મધ્ય સભા બાહ્ય સભા ૧૧ પલ્ય ૩૫૦ 300 ૧ પલ્ય ૨૫૦ ા પલ્ય ૨૩૧ પલ્ય ४०० ૩૫૦ |૧|| પલ્ય || પથ ૧૫૦ ૧૨૫ ા પલ્ય ઇન્દ્રો ચમરેન્દ્ર બલેન્દ્ર ૪૫૨ દક્ષિણના ૯ ૧૭૫ ઇન્દ્રો |ઉત્ત૨ના ૯ ૨૨૫ ઇન્દ્રો ન્યૂન ા પક્ષ ૨૦૦ '' ૨ પલ્ય ot '' અધિક ૦ પલ્યાં ૧૭૫ પલ્ય ન્યૂન અધિક ૧૭. પરિચારણા દ્વાર : (મૈથુન) પાંચ પ્રકારે : મન, રૂપ, શબ્દ, સ્પર્શ અને કાય પરિચારણા (મનુષ્યવત્ દેવી સાથે ભોગ). ૧૮. વૈક્રિય દ્વા૨ : વૈક્રિય રૂપ કરે તો – ચમરેન્દ્ર, દેવ-દેવીથી આખો જંબુદ્વીપ ભરે, અસંખ્ય દ્વીપ ભરવાની શક્તિ છે, પણ ભરે નહિ. બલેન્દ્ર દેવ -દેવીથી સાધિક જંબુદ્ધીપ ભરે, અસંખ્ય દ્વીપ ભ૨વાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy