SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ઉદપિકુમાર ૩૬ [૪૦] સુવર્ણ સફેદ ગજ | અમૃત | અમૃત વાહન | ગતિ. દિશાકુમાર [૩૬ [૪૦] પાંડૂરનીલા અશ્વ ! | જલપ્રભ | જલકત વાયુકુમાર ૪૬ ૫૦| શ્યામ પંચવર્ણીમગર | પ્રભંજન વેલવ સ્વનિતકુમાર ૩૬ [૪૦] સુવર્ણ સફેદ વર્ધમાન મહાઘોષ ઘોષ ૧૦. સામાનિક દેવઃ (ઇંદ્રના ઉમરાવ જેવા દેવો). અમરેન્દ્રના ૬૪,૦૦૦, બલેન્દ્રના ૬૦,૦૦૦ અને શેષ ૧૮ ઇદ્રોના છ છ હજાર સામાનિક દેવો છે. ૧૧. લોકપાલ દેવ: (કોટવાલ જેવાં) દરેક ઇન્દ્રોને ચાર ચાર લોકપાલ દેવો છે. ૧૨. ત્રાયઅિંશ દેવ: (રાજગુરુ જેવા) દરેક ઇન્દ્રોન તેત્રીસ તેત્રીસ ત્રાયશ્ચિંશ દેવો છે. ૧૩. આત્મરક્ષક દેવ: અમરેન્દ્રને ૨,૫૬,૦૦૦ દેવ, બલેન્દ્રને ૨,૪૦,000 દેવ અને શેષ ઇન્દ્રોને ૨૪–૨૪ હજાર દેવો છે. ૧૪. અનીકા દ્વાર (સેના) : હાથી, ઘોડા, રથ, મહેલ, પાયદળ, ગંધર્વ, નૃત્યકાર એવં ૭ પ્રકારની અનીકા હોય છે. પ્રત્યેક અનીકાની દેવ સંખ્યા ચમરેન્દ્રને ૮૧,૨૮,૦૦૦, બલેન્દ્રને ૭૬,૨૦,૦૦૦ અને ૧૮ ઇંદ્રને ૩૫,૫૬,૦૦૦ દેવો હોય છે. ૧૫. દેવી દ્વારઃ ચમરેન્દ્રની તથા બલેન્દ્રની ૫-૫ અગમહિષી (પટરાણી) છે. પ્રત્યેક પટરાણીને આઠ હજાર દેવીઓનો પરિવાર છે. એકેક દેવી આઠ હજાર વૈક્રિય કરે એટલે ૩૨ ક્રોડ વૈક્રિય રૂપો થાય. શેષ ૧૮ ઇદ્રોની છ છ અગમહિપી, એકેકને છ છ હજાર દેવીના પરિવાર અને બધી છ છ હજાર વૈક્રિય કરે, એમ ૨૧ કોડ દ0 લાખ વૈક્રિય રૂ૫ થાય. ૧૬. પરિષદા દ્વાર : પરિષદા (સભા) ત્રણ પકારની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy