________________
ભવનપતિ દેવ
પિ૪૭) ૩. રાજધાની કાર : ભવનપતિની રાજધાની તિર્થાલોકના અરૂણવર દ્વીપ – સમુદ્રોમાં ઉત્તર દિશામાં અમરચંચા બલેન્દ્રની રાજધાની છે અને બીજા નવનિકાયના દેવોની પણ રાજધાનીઓ છે. દક્ષિણ દિશામાં ચમચંચા ચમરેન્દ્રની અને નવનિકાયના દેવોની પણ રાજધાનીઓ છે.
૪. સભા દ્વાર : એકેક ઇન્દ્રને પાંચ પાંચ સભા છે. (૧) ઉત્પાત સભા (દેવ ઉપજવાના સ્થાન), (૨) અભિષેક સભા (ઈન્દ્રના રાજ્યાભિષેકનું સ્થાન), (૩) અલંકાર સભા (દેવોને વસ્ત્રાભૂષણ, અલંકાર સજવાનું સ્થાન), (૪) વ્યવસાય સભા (દેવ યોગ્ય ધર્મ, નીતિનાં પુસ્તકોનું સ્થાન) અને (૫) સૌધર્મ સભા (ન્યાય, ઇન્સાફ કરવાનું સ્થાન).
૫. ભવન સંખ્યા : કુલ ભવન ૭,૭૨,૦૦,૦૦૦ છે. તેમાં ૪ ક્રોડ, ૬ લાખ ભવન દક્ષિણમાં અને ૩ ક્રોડ, ૬૬ લાખ ભવન ઉત્તર દિશામાં છે. વિસ્તાર યંત્રથી જાણવો.
૬. વર્ણ, ૭. વસ્ત્ર, ૮. ચિન્હ, ૯. ઈન્દ્ર દ્વાર : યંત્રથી વિસ્તાર જાણવો. ભવન(લાખ)
ધ્વજા ઉત્તરાદક્ષિ, વર્ણ વસ્ત્ર પર ઉત્તરના દક્ષિણના
માં ણમાં વર્ણ ચિનહ | ઇન્દ્ર ! ઈન્દ્ર અસુરકુમાર| ૩૦ | ૩૪ કાળો રાતા ચૂડામણિ બિલેન્દ્ર અમરેન્દ્ર નાગકુમાર ૪૦ | ૪૪ ધોળો નીલા નાગફેણ ભૂતેન્દ્ર ધરણેન્દ્ર સુવર્ણકુમાર ૩૪ સુવર્ણ ધોળા ગરૂડ વેણુદાલી વેણુદેવ વિધુતકુમાર. ૩૬ ૪૦|રાતો નીલા વજ હરિસિંહ હરિકત અગ્નિકુમાર ૩૬ ૪ |રાતો નીલા કલશ અગ્નિ |અગ્નિ
માનવ સિંહ દ્વીપકુમાર | ૨૬ | |રાતો નીલા સિહ વિશિષ્ટ પૂર્ણ
નામ
IT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org