SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ નારકી ૬ ૨/૩ હિપ૪૫ ૧૬. અલોક અંતર, ૧૭. વલીયા દ્વાર : અલોક અને નારકીને અંતર છે. તેમાં ઘનોદધિ, ઘનવાયુ અને તનવાયુના ત્રણ વલય (ચડી આકાર) છે. તે નીચે મુજબ : નારક અલોક | વલયTઘનોદધિ ઘનવાત તનવાત અંતર | સંખ્યા યોજન યોજન યોજના રત્નપ્રભા |૧૨ યો. ૩ ૬િ યો. ૪. યો. ૧ યો. શર્કરાપભા ૧૨૨ ૩ ૩ |૬૧૩ ૪ યો. ૧ી ૧/૧૨ વાલુપ્રભા ૧૩૧૩ ૩ પ યો. [૧] ૨/૧૨ પંકપ્રભા ૧૪ યો. ૩ ૭ યો. પા યો. [૧યો. ધૂમ્રપ્રભા | |૧૪૨૩ ૩ ૭૧૩ પા યો. [૧] ૧/૧૨ તમપ્રભા ૧૫૧/૩ ૩ ૭૨ ૩ પો યો. Tલાઈ ૨૧૨ તમતમાકભા|૧૬ યો.. ૩ ૧૮ યો. દ યો. રિયો. ૧૮. ક્ષેત્રવેદના દ્વાર : ૧૦ પ્રકારની છે. અનંત ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દાહ, જ્વર, ડર, ચિંતા, ખુજલી અને પરાધીનતા. એકથી બીજીમાં બીજીથી ત્રીજીમાં એમ અનંતગણી વેદના સાતમી નરક સુધી છે. નરકમાં નામ પ્રમાણેના પદાર્થોની પણ અનંતી વેદના છે. ૧૯. દેવકૃત વેદના : ૧-૨-૩ નરકમાં પરમાધામી દેવો પૂર્વકૃત પાપો યાદ કરાવી કરાવીને વિવિધ પ્રકારે માર, દુઃખ દે છે. શેષ નારકી જીવો પરસ્પર લડીને કપાય છે. ૨૦. વૈક્રિય ઠાર : નારકી વૈક્રિય શરીર દ્વારા ખરાબ (તીક્ષ્ણ) શસ્ત્ર જેવાં રૂપ બનાવે છે અથવા વજ મુખ કીડારૂપ થઈને બીજા નારકીના શરીરમાં પ્રવેશે છે. અંદર ગયા બાદ મોટું રૂપ બનાવીને શરીરના ટૂકડે ટૂકડા કરે છે. ૨૧. અલ્પબદુત્વ દ્વાર: સૌથી થોડા સાતમી નરકના નેઈયા. -35 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy