SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૯. પાથડે પાથડાનું અંતર ઃ પહેલી નર્કમાં ૧૧,૫૮૩ ૧/૩ યોજન; બીજીમાં ૯,૭૦૦ યો., ત્રીજીમાં ૧૨,૭૫૦ યો, ચોથીમાં ૧૬,૧૬૬ ૨/૩ યો., પાંચમીમાં ૨૫,૨૫૦ યો., છઠ્ઠીમાં ૫૨,૫૦૦ યો.નું અંત૨ (છેટું) છે, સાતમીમાં એક પાથડો હોવાથી અંતર નથી. ૧૦. ઘનોદધિ દ્વાર : પ્રત્યેક નરકના નીચે ૨૦ હજાર યોજનનો ઘનોધિ છે. ૧૧. ઘનવાયુ દ્વાર : પ્રત્યેક નરકના ઘનોદધિ નીચે અસંખ્ય યોજનનો ઘનવાયુ છે. ૧૨. તનવાયુ દ્વા૨ : પ્રત્યેક નરકના ઘનવાયુ નીચે અસંખ્ય યોજનનો તનવાયુ છે. ૧૩. આકાશ દ્વાર : પ્રત્યેક નરકના તનવાયુ નીચે અસંખ્ય યોજનનો આકાશ છે. ૧૪. ન૨૭–ન૨કનું અંતર : બે ન૨ક વચ્ચે અસંખ્ય અસંખ્ય યોજનનું અંતર છે. ૧૫. ન૨કાવાસા દ્વા૨ : પહેલી નરકમાં ૩૦ લાખ, બીજીમાં ૨૫ લાખ, ત્રીજીમાં ૧૫ લાખ, ચોથીમાં ૧૦ લાખ, પાંચમીમાં ૩ લાખ, છઠ્ઠીમાં ૯૯,૯૯૫ અને સાતમી નર્કમાં ૫ ન૨કાવાસા છે. એમ ૮૪ લાખ નરકાવાસામાં ૪/૫ ભાગ (૬૭,૨૦,૦૦0) નરકાવાસા અસંખ્યાતા યોજનનાં લાંબા પહોળા છે તથા ૧/૫ ભાગ (૧૬,૮૦,૦૦૦) સંખ્યાતા યોજનનાં લાંબા પહોળા છે. ત્રણ ચપટી વગાડતાં જંબુદ્વીપની ૨૧ વાર પ્રદક્ષિણા ક૨વાની ગતિવાળા દેવને જ. ૧-૨-૩ દિન, ઉ. ૬ માસ લાગે. કેટલાકનો છેડો આવે અને કેટલાકનો ન આવે, એવા અસંખ્ય યોજનના વિસ્તારવાળા કોઈ કોઈ ન૨કાવાસા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy