SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ બાવન અનાચાર (૧) મન ગુપ્તિ તેના ૪ ભેદ. (૧) દ્રવ્યથી આરંભ સમારંભમાં મન ન પ્રવર્તાવે. (૨) ક્ષેત્રથી આખા લોકમાં. (૩) કાળથી જાવજીવ સુધી. (૪) ભાવથી વિષયકષાય, આર્ત, રૌદ્ર, રાગદ્વેષમાં મન ન પ્રવર્તાવે. (૨) વચન ગુપ્તિ તેના ૪ ભેદ. (૧) દ્રવ્યથી ચાર વિકથા ન કરે. (૨) ક્ષેત્રથી આખા લોકમાં. (૩) કાળથી જાવજીવ સુધી. (૪) ભાવથી સાવદ્ય (રાગ દ્વેષ, વિષયકષાય યુક્ત) વચન ન બોલે. (૩) કાય ગુપ્તિ તેના જ ભેદ. (૧) દ્રવ્યથી શરીરની શુશ્રુષા (શોભા) ન કરે. (૨) ક્ષેત્રથી આખા લોકમાં. (૩) કાળથી જાવજીવ સુધી. (૪) ભાવથી સાવદ્ય યોગ (પાપકારી કાર્યો ન પ્રવર્તાવે (ન સેવન કરે). ઇતિ અષ્ટ પ્રવચન. ૩ ૩ % S SS « ઈ છે જ ૬૭. બાવન અનાચારી શ્રી દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૩ (૧) મુનિને માટે જ તૈયાર થયેલ આહાર, વસ્ત્ર, પાત્ર કે મકાન ભોગવે તો અનાચાર. (૨) મુનિને માટે જ ખરીદેલ આહાર વસ્ત્ર, પાત્ર કે મકાન ભોગવે તો. (૩) હંમેશાં એક ઘરનો આહાર ભોગવે તો. (૪) સામે લાવેલો આહાર ભોગવે તો. (૫) રાત્રિભોજન કરે તો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy