SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૯ સંજયા તીર્થંકરના અને મહાવિદેહના સાધુઓને ૪, ૭, ૯, ૧૦ એ ચાર કલ્પ ફરજિયાત અને શેષ છ ની ભજના હોય છે. 9-2-3-4૬-૮ એ છ અસ્થિતકલ્પ છે. ૩. સ્થવિ૨કલ્પ – જે સંઘ કે સમૂહમાં, ઉપાશ્રયમાં રહે છે, શિષ્ય આદિ બનાવે છે, શાસ્ત્રોક્ત મર્યાદાનુસા૨ વસ્ત્ર -- પાત્રાદિ રાખે તે. ૪. જિનકલ્પ – જે સંઘ કે સમૂહમાં રહેતા નથી, ગુફા આદિમાં રહે છે. જઘન્ય ૨ અને ઉત્કૃષ્ટ ૧૨ ઉપકરણ રાખે છે. ૫. કલ્પાતીત – કેવળજ્ઞાની, છદ્મસ્થ તીર્થંકર, અરિહંત તથા વીતરાગી. સામાયિક સંયતિમાં પાંચ કલ્પ. છેદો. અને પરિવિ. માં ૩ કલ્પ (સ્થિત, સ્થવિર, જિનકલ્પ). સૂક્ષ્મ. અને યથા. માં ૩ કલ્પ (સ્થિત, અસ્થિત, કલ્પાતીત). ૫. નિયંઠા દ્વાર સામા. તથા છેદો. ચારિત્રમાં ચાર નિયંઠા.(પુલાક, બકુશ, ડિસેવણા અને કષાયકુશીલ.) પરિ. વિ. અને સૂક્ષ્મ. માં એક કષાયકુશીલ નિયંઠો. યથાખ્યાતમાં ૨ નિયંઠા (નિર્ગથ અને સ્નાતક). -- ૬. પડિસેવણા દ્વાર – સામાયિક, છંદોપસ્થાપનીયમાં મૂળ ગુણ પ્રતિસેવી (પાંચ મહાવ્રતમાં દોષ લગાડે) કે અપ્રતિસેવી (દોષ ન લગાડે) તથા ઉત્ત૨ગુણ પ્રતિસેવી કે અપ્રતિસેવી. રોય ૩ ચારિત્રી અપ્રતિસેવી. - ૭. જ્ઞાન દ્વાર · પ્રથમ ચાર સંસ્કૃતિના ચાર (૨૩-૩-૪ જ્ઞાનની અને યથાખ્યાતમાં ૫ જ્ઞાનનો બજના, શ્રુતજ્ઞાન અભ્યાસની અપેક્ષાએ સામા., છેદો., સુક્ષ્મ. માં જ અ૫વચન, ૩. ૧૪ પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy