SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૬) સ્નાતકને નિગ્રંથની માફક (ઉપરવતું) જાણવા. સંયમ પર્યવનો અલ્પબદુત્વ – પુલાક અને કષાયકુશીલના જઘન્ય ચારિત્ર પર્યવ પરસ્પર તુલ્ય. તેથી પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ અનંતગણા. તેથી બકુશ અને પડિસેવણાના જ. ચારિત્ર પર્યવ પરસ્પર તુલ્ય અને અનંતગણો. તેથી બકુશના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ અનંતગણા. તેથી પડિસેવણાના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ અનંતગણા. તેથી કપાયકુશીલના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ અનંતગણા. તેથી નિગ્રંથ અને સ્નાતકના ચારિત્ર પર્યવ (પરસ્પર તુલ્ય) અને અનંતગણા. ૧૬. યોગ દ્વાર – પ્રથમ પાંચ નિયંઠા સયોગી. સ્નાતક સયોગી તથા અયોગી. ૧૭. ઉપયોગ દ્વાર – છ નિયંઠામાં સાકાર, નિરાકાર બન્ને ઉપ. ૧૮. કષાય દ્વાર – પ્રથમ ૩ નિયંઠામાં સંવલન કષાય હોવાથી સકષાયી. કષાયકુશીલમાં સંજ્વલન કષાય ૪–૩–૨–૧. નિગ્રંથ અકષાયી (ઉપશાંત કે ક્ષીણ). સ્નાતક ક્ષીણ અકષાયી. ૧૯. વેશ્યા દ્વાર – પ્રથમ ત્રણ નિયંઠામાં ત્રણ શુભ લેશ્યા. કષાયકુશીલમાં ૬ લેશ્યા. નિગ્રંથમાં શુક્લ વેશ્યા. સ્નાતકમાં શુક્લ લેશ્યા અથવા અલેશી. ૨૦. પરિણામ દ્વાર – પ્રથમ ચાર નિયંઠામાં ત્રણ પરિણામ હિયમાન (ઘટતા), વર્ધમાન (વધતા), અવસ્થિત (સમાન). તેમાં હિયમાન, વર્ધમાનની સ્થિતિ જ. ૧ સમય, ઉ. અંતર્મુહૂર્તની. અવસ્થિતની સ્થિતિ જ. ૧ સમય, ઉ. ૭ સમયની. નિગ્રંથમાં બે પરિણામ વર્ધમાન અને અવસ્થિત. વર્ધમાનની સ્થિતિ જ. ઉ. * આ સ્થિતિ ફક્ત સરાગી જીવો માટે છે પરંતુ વીતરાગીને તો અવસ્થિત પરિણામ જ હોય, તેને ૭ સમયનું બંધન ન હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy