SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮][ ] શ્રી બૃહદ જૈને થોક સંગ્રહ ૩. સ્થવિરકલ્પ – જે સંઘ કે સમૂહમાં, ઉપાશ્રયમાં રહે છે, શિષ્ય આદિ બનાવે છે, શાસ્ત્રોક્ત મર્યાદાનુસાર વસ્ત્ર – પાત્રાદિ રાખે છે. ૪. જિનકલ્પ - જે સંઘ કે સમૂહમાં રહેતા નથી, ગુફા આદિમાં રહે છે. જઘન્ય ર અને ઉત્કૃષ્ટ ૧૨ ઉપકરણ રાખે છે. ૫. કલ્પાતીત - કેવળજ્ઞાની, છદ્મસ્થ તીર્થકર, અરિહંત તથા વીતરાગી. (૧) પુલાક – સ્થિત, અસ્થિત અને વિકલ્પી હોય. (૨,૩) બકુશ અને પડિલેવણામાં સ્થિત, અસ્થિત, સ્થવિર, જિનકલ્પ એમ ૪ કલ્પ હોય. (૪) કષાયકુશીલમાં પાંચ કલ્પ હોય (પાંચમો કલ્પ છમસ્થ તીર્થંકર આદિ અપેક્ષા). (૫૬) નિગ્રંથ અને સ્નાતકમાં - સ્થિત, અસ્થિત અને કલ્પાતીત એ ત્રણ કલ્પ હોય. ૫. ચારિત્ર દ્વાર – ચારિત્ર પાંચ છે. ૧. સામાયિક ચારિત્ર, ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર, ૩. પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, પ. યથાખ્યાત ચારિત્ર. પુલાક, બકુશ, પડિલેવણામાં સામાયિક અને છેદોપસ્થાપનીય બે ચારિત્ર. કષાયકુશીલમાં ૪ ચારિત્ર તે સામા, છેદો, પરિ વિ. અને સૂક્ષ્મસંપરાય. નિગ્રંથ અને સ્નાતકમાં એક યથાખ્યાત ચારિત્ર હોય. ૬પડિલેવાણા દ્વાર – મૂળગુણ પ્રતિસવી (મહાવતમાં દોષ લગાડે) અને ઉત્તરગુણ પ્રતિસવી (અનાગત આદિ ૧૦પચ્ચકખાણ વિ. ઉત્તરગુણમાં દોષ લગાડે). પુલાક અને પડિસેવણા મૂળગુણ ૧ ૧) અનાગત, ૨) અતિક્રાન્ત, ૩) કોટિસહિત, ૪) નિયંત્રિત, ૫) સાગાર, ૬) અનાગાર, ૭) પરિમાણ કૃત, ૮) નિરવિશેષ, ૯) સાંકેતિક, અને ૧૦) અદ્ધા પચ્ચકખાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy