SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ --- ઉપયોગ અધિકાર ૪િ૯૩ ૬૩. ઉપયોગ અધિકાર છે શ્રી ભગવતી સૂત્ર શતક ૧૩, ઉ. ૧/૨ ઉપયોગ ૧૨ છે. ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૪ દર્શન. એ ૧૨ ઉપયોગમાંથી જીવ કઈ ગતિમાં કેટલા ઉપયોગ સાથે લઈ જાય છે ? કેટલા ઉપયોગ સાથે લઈને નીકળે છે ? એ અહિં બતાવાશે. (૧) ૧-૨-૩ નરકમાં જતી વખતે ૮ ઉપયોગ [૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૨ દર્શન (અચક્ષુ અને અવધિ)] લઈને આવે અને ૭ ઉપયોગ (ચક્ષુ દર્શન, વિભંગ જ્ઞાન વર્જીને) લઈને નીકળે. [૮૭] ૪–-૬ નરકમાં ૮ ઉપયોગ ઉપરવત્ લઈને આવે અને પ ઉપયોગ (૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને નીકળે. [૮૫] ૭મી નરકમાં ૫ ઉપયોગ (૩ અજ્ઞાન, ર દર્શન) લઈને આવે અને ૩ ઉપયોગ (ર અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને નીકળે. [૩] (૨) ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી દેવ ૮ ઉપયોગ (૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ર દર્શન) લઈને આવે અને પ ઉપયોગ (૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને નીકળે. [૮૫] ૧૨ દેવલોક, ૯ રૈવેયકમાં ૮ ઉપયોગ લઈને આવે અને ૭ ઉપયોગ (વિર્ભાગજ્ઞાન વર્જીને) લઈને નીકળે. [૮૭] અનુત્તર વિમાનમાં પ ઉપયોગ (૩ જ્ઞાન, ર દર્શન) લઈને આવે અને એ જ પ ઉપયોગ લઈને નીકળે. [૫૫] (૩) ૫ સ્થાવરમાં ૩ ઉપયોગ (૨ અજ્ઞાન, ૧ દર્શન) લઈને આવે અને ૩ ઉપયોગ લઈને નીકળે. [૩૩] ત્રણ વિકલેન્દ્રિયમાં ૫ ઉપયોગ (ર જ્ઞાન, ર અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને આવે અને ૩ ઉપયોગ (ર અજ્ઞાન, ૧ દર્શન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy