________________
૪િ૯૨૩ Sિ
) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૬૨. ઉપયોગ પદ)
શ્રી પન્નવણા સૂત્ર પદ ૨૯ ઉપયોગ બે પ્રકારના છે. ૧. સાકાર ઉપયોગ (જ્ઞાનનો) અને ૨. અનાકાર ઉપયોગ (દર્શનનો). સાકાર ઉપયોગ આઠ પ્રકારનો છે. પાંચ જ્ઞાન તે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન. ત્રણ અજ્ઞાન તે મતિ, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન).
અનાકાર ઉપયોગ ૪ પ્રકારનો છે. ચક્ષુ, અચકું, અવધિ અને કેવળદર્શન. હવે ર૪ દંડકમાં કેટકેટલા ઉપયોગ લાભે છે તે કહે છે. | દંડક | નામ | ઉપયોગી સાકાર | અનાકાર |
સમુચ્ચય જીવમાં નારકી દેવતા સ્થાવર બેઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય
\
ܩ
n
ܩ
m
ܧ
૦
ܩ
જ
ન
જ
ܩ܂ ܩܢ ܩܢ ܩܢ
m
| \
ઇતિ ઉપયોગ પદ,
* છ છ
છ EN ES SG G $ $ $ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org