SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ સંજ્ઞા પદ િિી ૪૮૧ ભયસંજ્ઞા થી લોભસંજ્ઞા (૨ થી ૮) મોહનીય કર્મના ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. લોક સંજ્ઞા : અન્ય લોકોને દેખીને પોતે એવું કામ કરવું. (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી). ઓઘ સંજ્ઞા : શૂન્ય ચિત્તે વિલાપ કરે, ખંજોળ, ઘાસ તોડે, ધરતી ખોતરે છે. કરે. (જ્ઞાન, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી). નરકાદિ ૨૪ દંડકમાં દશ દશ સંજ્ઞા હોય છે. કોઈમાં સામગ્રી અધિક મળવાથી પ્રવૃત્તિરૂપે હોય છે. કોઈમાં સત્તારૂપે હોય છે. સંજ્ઞાનું અસ્તિત્વ છઠ્ઠા ગુણસ્થાન સુધી રહે છે. હવે તેનો અલ્પબદુત્વ કહે છે. ચાર ગતિમાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાનો અલ્પબદુત્વ (૧) (૨) (૩) (૪) નારકીમાં સૌથી થોડી મૈથુન સંજ્ઞા તેથી આહાર સંજ્ઞા સંખ્યાત ગણી, તેથી પરિગ્રહ સંજ્ઞા સંખ્યાત ગણી, તેથી ભય સંજ્ઞા સંખ્યાત ગણી. (૩,૧,૪,૨) તિર્યંચમાં સૌથી થોડી પરિગ્રહ સંજ્ઞા, તેથી મૈથુન સંજ્ઞા સંખ્યાત ગણી, તેથી ભય સંજ્ઞા સંખ્યાત ગણી, તેથી આહાર સંજ્ઞા સંખ્યાત ગણી. (૪,૩,૨,૧) મનુષ્યમાં સૌથી થોડી ભય સંજ્ઞા, તેથી આહાર સંજ્ઞા સંખ્યાત ગણી, પરિગ્રહ સંજ્ઞા સંખ્યાત ગણી, તેથી મૈથુન સંજ્ઞા સંખ્યાત ગણી. (૨,૧,૪,૩) દેવતામાં સૌથી થોડી આહાર સંજ્ઞા, તેથી ભય સં. સંખ્યાત ગણી, તેથી મૈથુન સં. સંખ્યાત ગણી, તેથી પરિગ્રહ સંજ્ઞા સંખ્યાત ગણી. (૧,૨,૪,૩). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy