SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ પટુ દ્રવ્ય ૫૨ ૩૧ દ્વાર અગિયાર માસ નિર્મળ સંયમ પાળવાથી નવ રૈવેયકના દેવનું સુખ ઉલ્લંઘી જાય. બાર માસ નિર્મળ સંયમ પાળવાથી પાંચ અત્તર વિમાનવાસી દેવોનું સુખ ઉલ્લંઘી જાય. એ પછી શુદ્ધ શુદ્ધતર પરિણામવાળા થઈ સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખો અંત કરે છે. ઇતિ શ્રમણ નિર્ચથના સુખની તુલ્યતા. % 3 E3 E3 E3 E3 8 % Dલ દઉં છ પિ૬. ષટુ દ્રવ્ય ૫૨ ૩૧ દ્વા૨ ભગવતી સૂત્ર શતક ૧૩, ઉ.૪, ફક્ત દ્વાર ૨૮ અને ૩૦ માટે તથા પન્નવણા પદ ૩, ફક્ત દ્વાર ૩૧ માટે ૩૧ ધારના નામ ઃ ૧. નામ દ્વા૨, ૨. આદિ, ૩. સંડાણ, ૪. દ્રવ્ય, ૫. ક્ષેત્ર, ૬. કાળ, ૭. ભાવ, ૮. સામાન્ય-વિશેષ, ૯. નિશ્ચય, ૧૦. નય, ૧૧. નિક્ષેપ, ૧૨ ગુણ, ૧૩. પર્યાય, ૧૪. સાધારણ, ૧૫. સાધમ, ૧૬. પરિણામિક, ૧૭. જીવ, ૧૮. મૂર્ત, ૧૯. પ્રદેશ, ૨૦. એક, ૨૧. ક્ષેત્રક્ષેત્રી, ૨૨. ક્રિયા, ૨૩. નિત્ય, ૨૪. કારણ, ૨૫. કર્તા, ૨૬. ગતિ, ૨૭. પ્રવેશ, ૨૮. પૃચ્છા, ૨૯. સ્પર્શના, ૩૦. પદે શસ્પર્શના, અને ૩૧. અલ્પબદુત્વ દ્વાર. ૧. નામ દ્વાર : ૧ ધર્મ, ૨ અધર્મ, 3 આકાશ, ૪ જીવ, ૫ પુદ્ગલાસ્તિકાય, ૬ કાળ દ્રવ્ય 30 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy