SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ I -III 0િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પિપ. શ્રમણ નિગ્રંથના સુખની તુલ્યતા ) ભગવતી શતક ૧૪, ૩, ૯ એક માસ નિર્મળ સંયમ પાળવાથી વાણવ્યંતરના દેવનું સુખ ઉલ્લંઘી જાય. બે માસ નિર્મળ સંયમ પાળવાથી નવનિકાયના (અસુરકુમાર સિવાયના ૯ ભવનપતિ) દેવનું સુખ ઉલ્લંઘી જાય. ત્રણ માસ નિર્મળ સંયમ પાળવાથી અસુરકુમારના દેવનું સુખ ઉલ્લંઘી જાય. ચાર માસ નિર્મળ સંયમ પાળવાથી ગ્રહ-નક્ષત્ર-તારાના દેવનું સુખ ઉલ્લંઘી જાય. પાંચ માસ નિર્મળ સંયમ પાળવાથી ચંદ્ર-સૂર્યના દેવનું સુખ ઉલ્લંઘી જાય. છ માસ નિર્મળ સંયમ પાળવાથી ૧-૨ જા દેવલોકના દેવલોકના દેવનું સુખ ઉલ્લંઘી જાય. સાત માસ નિર્મળ સંયમ પાળવાથી ૩-૪ થા દેવલોકના દેવનું સુખ ઉદ્ધઘી જાય. આઠ માસ નિર્મળ સંયમ પાળવાથી પ-૬ ઠ્ઠા દેવલોકના દેવનું સુખ ઉદ્ધઘી જાય. નવ માસ નિર્મળ સંયમ પાળવાથી ૭-૮ મા દેવલોકના દેવનું સુખ ઉલ્લંઘી જાય. દશ માસ નિર્મળ સંયમ પાળવાથી ૯ થી ૧૨ મા દેવલોકના દેવનું સુખ ઉદ્ધઘી જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy