SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૩૩) દુકાળ ન પડે. (૩૪) પહેલાં થયેલ ઉપદ્રવ શાંત થાય. ૨-૩-૪-૫ અતિશય જન્મથી હોય, ૧૨મું તથા ૨૧ થી ૩૪ સુધીનાં ૧૫ અતિશય કેવળજ્ઞાન થયા પછી પ્રગટે અને બાકીના ૧૫ અતિશય દેવકૃત હોય છે. ઇતિ તીર્થંકરના ૩૪ અતિશય. 分暖 分睹照照 分 ૫૪. બ્રહ્મચર્યની ૩૨ ઉપમા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રના અધ્યયન ૯ ના આધારે ૧ સૌ જ્યોતિષી સમૂહમાં ચંદ્રમાં તેમ સૌ વ્રતોમાં બ્રહ્મચર્ય મોટું, કિંમતી અને પ્રધાન. ૨ સૌ ખાણોમાં સોનાની ખાણ કિંમતી તેમ ૩ સૌ ૨ત્નોમાં વૈર્ય રત્ન પ્રધાન તેમ ૪ સૌ આભૂષણોમાં મુગટ પ્રધાન તેમ ૫ સૌ વસ્ત્રોમાં ક્ષેમયુગલ* પ્રધાન તેમ ૬ સૌ ચંદનમાં ગોશીર્ષ ચંદન પ્રધાન તેમ ૭ સૌ ફૂલોમાં અરવિંદકમળ પ્રધાન તેમ ૮ સૌ ઔષધીશ્વ૨માં ફૂલહેમવંત પર્વત પ્રધાન તેમ" ૯ સૌ નદીઓમાં સીતા, સીતોદા પ્રધાન તેમ ૧૦ સૌ સમુદ્રોમાં સ્વયંભુ૨મણુ પ્રધાન તેમ ૧૧ સૌ પર્વતોમાં મેરૂ ઊંચો ને પ્રધાન તેમ .. "" Jain Education International For Private & Personal Use Only ** ?? 11 11 11 1. 11 દરેક જિનને (તીર્થંકરને) ઇન્દ્રએ આપેલ દેવદૃષ્ય વસ્ત્ર. www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy