SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર નામ બાંધવાના કા૨ણો ૪૫૭ સુપાત્રદાન દેવાથી, (૧૬) શુદ્ધ મનથી શીયળ (બ્રહ્મચર્ય) પાળવાથી, (૧૭) નિર્વધ (પાપરહિત) મધુર વચન બોલવાથી, (૧૮) લીધેલ સંયમભા૨ને અખંડ પાળવાથી, (૧૯) ધર્મ – શુક્લ ધ્યાન ધ્યાવવાથી, (૨૦) દર માસે છ છ પૌષધ ક૨વાથી, (૨૧) ઉભયકાળ આવશ્યક ક૨વાથી, (૨૨) પાછલી રાત્રે ધર્મ જાગ૨ણ કરી, ત્રણ મનો૨થ આદિ ચિંતવવાથી, (૨૩) મરણાંતે આલોચનાદિથી શુદ્ધ થઈ સમાધિ પંડિત મ૨ણ મરવાથી. આ ૨૩ બોલને સમ્યક્ પ્રકારે જાણીને સેવન ક૨વાથી જીવ વહેલો મોક્ષે જાય. ઇતિ વહેલા મોક્ષ જવાના ૨૩ બોલ. 國開 關图图图图 ૫૧. તીર્થંકર નામ બાંધવાના ૨૦ કારણો શ્રી જ્ઞાતાસૂત્ર અધ્યયન ૮ (૧) શ્રી અરિહંત ભગવાનના ગુણકીર્તન ક૨વાથી, (૨) શ્રી સિદ્ધ ભગવાનના ગુણકીર્તન ક૨વાથી, (૩) આઠ પ્રવચન માતાનું આરાધન કરવાથી, (૫ સમિતિ, ૩ ગુપ્તિ), (૪) ગુણવંત ગુરુના ગુણકીર્તન કરવાથી, ઠાણાંગ સૂત્રના ત્રીજે ઠાણે ત્રણ મનોરથનું ચિંતન મહાનિર્જરાનું કારણ બતાવેલ છે (૧) હું ક્યારે અલ્પ આરંભી અને અલ્પ પરિગ્રહી બનીશ. (૨) હું ક્યારે આ દુઃખરૂપ અને પાપરૂપ સંસારનો ત્યાગ કરી સંયમ ગ્રહણ કરીશ. (૩) હું ક્યારે સંથારો લઇ, પંડિત મરણે મરીશ. તે દિવસ મારો ધન્ય બનશે. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy