SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ કપ Sિો પરમ કલ્યાણના ૪૦ બોલ (પ૨. પરમ કલ્યાણના ૪૦ બોલ) નીચેના ૪૦ બોલમાંથી એક અથવા અનેક બોલનું સેવન, આરાધન કરવાથી જીવનું પરમ કલ્યાણ થાય છે. ક્રમ ગુણT દાતા સત્રની સાક્ષી ૦૧ સમકિત નિર્મળ પાળવાથી | શ્રેણિક મહારાજા | ઠાણાંગ સૂત્ર ૦૨ નિયાણા રહિત તપશ્ચર્યાથી | તાલી તાપસ ભગવતી સૂત્ર ૦૩ ત્રણ યોગો નિશ્ચળ કરવાથી ( ગજસુકુમાળ મુનિ [ અંતગડ સૂત્ર ૦૪સમભાવે ક્ષમા કરવાથી | અર્જુનમાળી | અંતગડ સૂત્ર ૦૫૫ મહાવ્રત નિર્મળ પાળવાથી | ગૌતમસ્વામી | ભગવતી સૂત્ર ૦૬/પ્રમાદ છોડી અપ્રમાદી થવાથી | શૈલક રાજર્ષિ | જ્ઞાતાધર્મકથા સૂત્ર ૦૭ ઇન્દ્રિય દમન કરવાથી | હરિકેશી મુનિ | ઉત્તરાધ્યયન સૂત્ર ૦૮ મિત્રોમાં માયા-કપટ ન " | મલ્લિનાથના મિત્રો જ્ઞાતાધર્મકથા સૂત્ર ૦૯/ધર્મ ચર્ચા કરવાથી કેશી -- ગૌતમ | ઉત્તરાધ્યયન સૂત્ર ૧૦ સત્ય ધર્મ પર શ્રદ્ધા કરવાથી | વરૂણનાગ ભગવતી સૂત્ર | નટુઆના મિત્ર ૧૧ જીવાપર કરૂણા કરવાથી મઘકુમાર-હાથીભવે જ્ઞાતાધર્મકથા સૂત્ર ૧૨ સત્યવાત નિઃશંકપણે કહેવાથી | આનંદ શ્રાવક ઉપાશક દશાંગ ૧૩|કષ્ટમાં પણ વાતોમાં દૃઢતાથી |અંબડ ને ૭૦૦ શિષ્ય ઉવવાઈ સૂત્ર ૧૪શુદ્ધ મને શીયળ પાળવાથી | સુદર્શન શેઠ | સુદર્શન ચરિત્ર ૧પ/પરિગ્રહની મમતા છોડવાથી | કપિલ બ્રાહ્મણ ઉત્તરાધ્યયન સૂત્ર ૧૬ઉદારભાવે સુપાત્ર દાન દેવાથી સુમુખ ગાથાપતિ વિપાક સૂત્ર ૧૭ વ્રતથી ડગતાને સ્થિર કરવાથી રાજમતી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૮|ઉગ્ર તપસ્યા કરવાથી ધન્નામુનિ અનુત્તરોવવાઈ ૧૯ અગ્લાનપણે વૈયાવચ્ચ " | પંથકમુનિ જ્ઞાતાધર્મકથા સૂત્ર ૨૦ દેવ અનિત્યભાવના ભાવતા | ભરત ચક્રવર્તી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ૨૧અશુભ પરિણામો રોકવાથી પ્રસન્નચંદ્ર રાજર્ષિ શ્રેણિકચરિત્ર ૨૨ સત્યજ્ઞાન પર શ્રદ્ધા રાખવાથી, અન્નક શ્રાવક | જ્ઞાતાધર્મકથા સૂત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy