SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ પU0િ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૭) ધર્મ શ્રદ્ધાવંત હોય, (૮) ચતુરાઈ (દાક્ષિણ્ય) યુક્ત હોય, (૯) લજ્જાવાન હોય, (૧૦) દયાવંત હોય, (૧૧) માધ્યસ્થ દ્રષ્ટિ હોય, (૧૨) ગંભીર, સહિષ્ણુ, વિવેકી હોય, (૧૩) ગુણાનુરાગી હોય, (૧૪) ધર્મોપદેશ કરનાર હોય, (૧૫) ન્યાયપક્ષી હોય, (૧૬) શુદ્ધ વિચારક હોય, (૧૭) મર્યાદાયુક્ત વ્યવહાર કરનાર, (૧૮) વિનયશીલ હોય, (૧૯) કૃતજ્ઞ (ઉપકારનો જાણ) હોય, (૨૦) પરોપકારી હોય, (૨૧) સત્કાર્યમાં સદા સાવધાન હોય. ઇતિ શ્રાવકના ૨૧ ગુણ. ફ ઈs D & D D D & D G % Sી ૫૦. વહેલા મોક્ષ ) જવાના ૨૩ બોલ, (૧) મોક્ષની અભિલાષા રાખવાથી, (૨) ઉગ્ર તપશ્ચર્યા કરવાથી, (૩) ગુરુમુખે સૂત્ર સિદ્ધાંત સાંભળવાથી, (૪) આગમ સાંભળી તેવી પ્રવૃત્તિ કરવાથી, (૫) પાંચેય ઇન્દ્રિય વશ કરવાથી, (૬) છકાય જીવોની રક્ષા કરવાથી, (૭) ભોજન સમયે સાધુ સાધ્વીની ભાવના ભાવવાથી, (૮) સદ્ જ્ઞાન ભણવા-ભણાવવાથી, (૯) નિયાણારહિત એક કોટિથી વ્રતમાં રહેતો થકો નવ કોટિએ વ્રત પચ્ચકખાણ કરવાથી, (૧૦) દશ પ્રકારની વૈયાવચ્ચ કરવાથી, (૧૧) કષાયને પાતળા પાડી નિર્મળ કરવાથી, (૧૨) છતી શક્તિએ ક્ષમા કરવાથી, (૧૩) લાગેલ પાપોની તરત આલોચના કરવાથી, (૧૪) લીધેલ વતો નિર્મળ રીતે પાળવાથી, (૧૫) અભયદાન -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy