SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ખેડા જોયણ કિજ અગ્નિકોણમાં ૪ વાવ છે. ઉત્પલા, ગુમ્મા, નિલના અને ઉજવલા. તેની મધ્યે શક્રેન્દ્રનો મહેલ છે. વાયુકોણમાં ૪ વાવ છે. લિગા, લીંગનામ, અંજના, અંજનપ્રભા. તેની મધ્યે શક્રેન્દ્રના મહેલ છે. નૈઋત્યકોણમાં ૪ વાવ છે. શ્રીક્રન્તા, શ્રીચંદા, શ્રીમહિતા, શ્રીનલીતા. તેની મધ્યે ઈશાનેન્દ્રના મહેલ છે. આઠ વિદિશામાં ૮ હસ્તિકૂટ પર્વતો છે. પદ્યુત્તર, નીલવંત, સુહસ્તિ, અંજનગિરિ, કુમુદ, પોલાશ, વિઢિસ અને રોયણગિરિ પર્વત. તે દરેક પર્વત ૧૨૫ યોજના ધરતીમાં, ૫00 યોજન ઊંચા, મૂળમાં ૫યોજન, મધે ૩૭પ યોજન અને ઉપર ૨૫૦ યોજન વિસ્તારવાળા છે. અનેક વૃક્ષ, ગુચ્છા, ગુલ્મ, વેલી, તૃણથી શોભે છે. વિદ્યાધરો અને દેવોનું ક્રિડા સ્થાન છે. (૨) નંદન વન – ભદ્રશાલથી ૫00 યો. ઊંચે મેરૂ પર્વત પર વલયાકારે છે. પ00 યોજન વિસ્તાર છે. વેદિકા, વનખંડ, ૪ સિદ્ધાયતન, ૧૬ વાવ, ૪ પ્રાસાદ પૂર્વવત્ છે. ૯ ફૂટ છે. નંદનવનકૂટ, મેરૂકૂટ, નિષિધટ, હેમવંતકૂટ, રજીતકૂટ, રૂચિતટ, સાગરચિત, વજી અને બલટ. ૮ ફૂટ ૫૦૦ યો. ઊંચા છે. આઠેય પર ૧ પલ્યવાળી દિશાકુમારીઓના ભુવન છે. તેના નામ : મેઘંકરા, મેઘવતી, સુમેઘા, હેમમાલિની, સુવરચ્છા, વરચ્છમિત્રા, વજસેના, બલતકા દેવી. બલકૂટ ૧૦૦૦ યો. ઊંચો મૂળમાં ૧૦૦૦ ચો., મધે ૭૫૦ ચો., ઉપર ૫૦૦ યો. વિસ્તાર છે. બલ દેવતાના મહેલ છે. શેષ ભદ્રશાલવન જેવી સુંદરતા અને વિસ્તાર છે. - (૩) સુમાનસ વન – નંદનવનથી ૬૨૫૦૦ લો. ઊંચે છે. ૫૦૦યો. વિસ્તારવાળું મેરૂની ચોતરફ વલયાકારે છે. વેદિકા, વનખંડ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy