SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ વત્તિયા – જિન વચનથી ઓછી, અધિક તથા વિપરીત પ્રરૂપણા કરતાં લાગે તે. ૧૧ દિડ્ડિયા – કુતુહલતાથી જીવ તથા અજીવને જોવું તે. ૧૨ પુઢિયા – રાગ વશ જીવ તથા અજીવને સ્પર્શ ક૨વાથી લાગે તે. ૧૩ પાડુચ્ચિયા જીવ તથા અજીવના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગદ્વેષથી લાગે તે. ૧૪ સામંતોવર્ણિવાઇયા – જીવ તથા અજીવનો સંગ્રહ કરે, પ્રશંસા સાંભળી આનંદ પામે. તથા દૂધ, દહીં, ઘી, તેલનાં વાસણ ઉઘાડાં મૂકવાથી જીવહિંસાથી લાગે તે. ૧૫ સાહત્યિયા – પોતાના હાથે જીવને અંદરોઅંદર લડાવે તથા અજીવને સામસામે અફાળીને તોડે તે. ૧૬ નૈસન્થિયા – જીવ તથા અજીવને અયત્નાથી ફેંકવાથી, શસ્ત્ર કરાવવા, વાવ, કૂવા ખોદાવવાથી લાગે તે. ૧૭ આણવણિયા – જીવ તથા અજીવને આજ્ઞા વગર ગ્રહણ ક૨વાથી લાગે તે. ૧૮ વેદા૨ણિયા – જીવ તથા અજીવને કષાયવશ થઈ કટકાં કરતાં લાગે તે. ૧૯ અણાભોગવત્તિયા – ઉપયોગ વિના કે પૂંજ્યા વગર વસ્તુ લેવા મૂકવાથી લાગે તે. ૨૦ અણુવકંખવત્તિયા – પોતાનાં તથા બીજાનાં હિતની ઉપેક્ષા કરીને હાનિ પહોંચાડવાથી લાગે તે. ૨૧ પેવત્તિયા – ૨ાગવશ માયા તથા લોભ ક૨વાથી લાગે તે. ૨૨ દોસવત્તિયા – દ્વેષવશ ક્રોધ, માન કરવાથી લાગે તે. ૨૩ પ્પઉગ્ગ - – મન, વચન, કાયાનાં યોગ અશુભ કરવાથી લાગે તે. - ૨૪ સામુદાણિયા – આરંભજન્ય કાર્યો ઘણાં જણ સાથે મળીને ક૨તાં લાગે તે. ૨૫ ઇરિયાવહિયા ક્રિયા – વીતરાગીને યોગનાં પ્રવર્તનથી ઇતિ આશ્રવ તત્ત્વ. - લાગે તે. ૬ સંવર તત્ત્વ જીવરૂપ તળાવને વિષે, કર્મરૂપ જળ આવતાં, વ્રત પચ્ચક્ખાણ આદિ દ્વારે કરી રોકીએ તેને સંવર તત્ત્વ કહીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy