SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તત્ત્વ ૫ આશ્રવતત્ત્વ અવત ને અપચ્ચક્ખાણે કરી, વિષય કષાયને સેવવે કરી આત્મારૂપ તળાવને વિષે, ઇન્દ્રિયાદિક ગળનાળે છિદ્ર કરી, કર્મ (પુણ્ય–પાપ) રૂપ જળનો પ્રવાહ આવે, તેને આશ્રવતત્ત્વ કહીએ. આશ્રવતત્ત્વના સામાન્ય પ્રકા૨ે વીશ ભેદ કહે છે. ૧ મિથ્યાત્વ, ૨ અવત, ૩ પ્રમાદ, ૪ કષાય, ૫ અશુભજોગ, ૬ પ્રાણાતિપાત, ૭ મૃષાવાદ, ૮ અદત્તાદાન, ૯ મૈથુન, ૧૦ પરિગ્રહ, ૧૧ શ્રોત્રેન્દ્રિય અસંવરે, ૧૨ ચક્ષુ ઇન્દ્રિય અસંવ૨, ૧૩ ઘાણેન્દ્રિય અસંવ૨, ૧૪ ૨સેન્દ્રિય અસંવ૨, ૧૫ સ્પર્શેન્દ્રિય અસંવરે, ૧૬ મન અસંવરે, ૧૭ વચન અસંવરે, ૧૮ કાય અસંવરે, ૧૯ ભંડ ઉ૫ક૨ણ જેમ તેમ લે મૂકે, ૨૦ શુચિ કુસગ્ગ કરે. (ડાભની, ઘાસની અણી ઉપર પાણી રહે તેટલું પાપ કરે તે.) વિશેષે ૪૨ ભેદ કહે છે. ― -- - (પાંચ અવ્રતના) પાંચ આશ્રવ, ૫ ઇન્દ્રિય મોકળી મૂકે, ૪ કષાય અને ૩ અશુભજોગ એ મળીને ૧૭ તથા ૨૫ ક્રિયા મળી ૪૨ ભેદ. ૨૫ ક્રિયા :– ૧ કાઇયા ક્રિયા – કાયાને અજત્નાએ પ્રવર્તાવે. ૨ અહિગ૨ણિયા – હથિયારોથી જીવનું દમન કરે તે. ૩ પાઉસિયા – જીવ અજીવ ઉપર દ્વેષ રાખવાથી. ૪ પારિતાવીયા – પોતાને તથા ૫૨ને પરિતાપ ઉપજાવવો તે. ૫ પાણાઇવાઇયા – પોતાનાં તથા પ૨નાં પ્રાણ હરે તે. ૬ આરંભિયા જીવ તથા અજીવનાં નિમિત્તે છકાયનો આરંભ કરે તે. ૭ પરિગૃહિયા અજીવનો પરિગ્રહ મેળવી મોહ ક૨વો તે. ૮ માયાવત્તિયા – છળ કપટ તથા કષાયના ઉદયથી લાગે. ૯ અપચ્ચક્ખાણવત્તિયા – કોઈપણ જાતનાં પચ્ચક્ખાણ ન ક૨વાથી લાગે તે. ૧૦ મિચ્છાĒસણ જીવ તથા ૨૩ Jain Education International For Private & Personal Use Only www www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy